અમવા સંસ્થા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું કરાયું સફળ આયોજન!

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છેતા.27/1/25 નાં રોજ અમવા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં રૂ.433800/ વગર વ્યાજ ની લોનનું વિતરણ અને રૂ.47800/ની પ્રોત્સાહક સહાય આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન જનાબ મુનાફ પઠાણે (સ્થાપક,…

Read More

ગુજરાતમાં શિક્ષણ સ્તરને લઇને થયા ચોંકાવનારા ખુલાસાઓ, ધો.8 ના 24 ટકા વિદ્યાર્થીઓ ધો.2ના પાઠ પણ વાંચી શકતા નથી

ASER2024 -ગુજરાતને શિક્ષણનું હબ માનવામાં આવે છે. તેમ છતાં, રાજ્યની શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળાવું અને ચિંતાજનક છે. 2024ના “શિક્ષણની વાર્ષિક સ્થિતિનો અહેવાલ” (ASER) અનુસાર, અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં મૂળભૂત વાંચન અને અંકગણિત કૌશલ્યમાં ગુજરાતનું પ્રદર્શન મોટાભાગના અન્ય રાજ્યોની તુલનામાં માત્ર નબળું નથી, પરંતુ તે હજુ પણ કોવિડ…

Read More

ગુજરાતમાં 31 દલિત સમુદાયના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો,જાણો

અમદાવાદ અને ખેડા જિલ્લાના દલિત સમુદાયના 31 લોકોએ રવિવારે અમદાવાદ જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત બૌદ્ધ એકેડેમી (GBA)ના નેજા હેઠળ યોજાયો હતો. જીબીએના સેક્રેટરી રમેશ બેંકરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમદાવાદના ધોળકા શહેરમાં યોજાયો હતો, જ્યાં સાધુ પ્રજ્ઞા રત્ન થેરો પાસેથી બુદ્ધ ધમ્મ દીક્ષા…

Read More

મુન્દ્રામાં એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મોત, પત્ની હાલત નાજુક!

મુન્દ્રાના સૂર્યનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ હતી, જેના કારણે પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં, બ્લાસ્ટ પછી ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી અને ત્રણ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ….

Read More

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે લીધો નિર્ણય,Digital Attendance System લાગુ કરાશે!

Digital Attendance System  – ગુજરાત સરકારએ સરકારી નોકરી કરતાં અધિકારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ અત્યાર સુધી અમુક નિશ્ચિત કચેરીઓમાં જ લાગુ કરવામાં આવશે, પરંતુ પછીથી તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આ…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ રણનીતિ!,ઉમેદવાર આ તારીખે કરશે જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ પોતાના કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી” લાગુ કરવાની યોજના ઘડી છે. તેમ જ 60 વર્ષથી વધુ વયના અને બે ટર્મથી ચૂંટણીમાં જીતનાર સભ્યોને…

Read More

કોલ્ડપ્લેએ અમદાવાદનો માન્યો ખાસ આભાર, કહી આ મોટી વાત, જાણો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્સર્ટએ લોકોના દિલ જીતી લીધા, જેમાં વિરલ પ્રેમ અને ઉત્સાહના માહોલમાં કોલ્ડપ્લે બેન્ડે મશહૂર ગાનોથી એક ઇતિહાસ રચી નાખ્યો.બેન્ડના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને અમદાવાદના પ્રેક્ષકોનો આભાર માન્યો અને આ કાર્યક્રમને “Totally Mind Blowing” ગણાવ્યું. કોલ્ડપ્લેના દરેક ગીતે…

Read More

આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરંગાને સલામી આપી

બોલિવૂડ સ્ટાર આમિર ખાને આ વર્ષે ગુજરાતમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. અભિનેતા ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જોવા મળ્યો હતો. ઈવેન્ટની તસવીરોમાં સ્ટાર સરદાર વલ્લભભાઈ પટેલને સલામી આપતા દેખાય છે. સમાચાર એજન્સી ANI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, આમિર ખાન સફેદ પોશાકમાં જોવા મળ્યો હતો, કારણ કે…

Read More

VSSM સંસ્થા અને રાજ્ય સરકારના સહયોગથી ભડવાણા ગામે ડફેર સમુદાયને મળ્યા મકાનો! પરિવારમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગરના ભડવાણા ગામે રાજ્ય સરકાર અને VSSM સંસ્થાના સહયોગથી  વિચરતી જાતિના ડફેર સમુદાયના લોકોને 6 મકાનો ફાળવવામાં આવ્યા છે. જેના લીધે પરિવારોમાં ખુશનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મકાનોનું લોકાર્પણ લખતરના ધારાસભ્ય પી.કે પરમારના વરદ-હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં VSSM સંસ્થા ફાઉન્ડર મિતલ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે VSSM…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવામાં આવી

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છે.આ પ્રોત્સાહક આયોજન ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે.  તા.23/1/25 નાં રોજ જુહાપુરા સ્થિત અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું પ્રથમ ભાગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અમવા…

Read More