વન નેશન વન ઈલેક્શનને મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઈલેક્શન   ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે. 32 રાજકીય પક્ષોનું સમર્થન વન નેશન વન ઈલેક્શન  પૂર્વ…

Read More

મહારાષ્ટ્રની આ મસ્જિદમાં છેલ્લા 44 વર્ષથી ઉજવાય છે ગણેશમહોત્સવ,જાણો

 ગણેશમહોત્સવ :  સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કરતી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ગોટાખિંડી ગામમાં આવેલી એક મસ્જિદ છેલ્લા 44 વર્ષથી વાર્ષિક ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે અને તહેવાર દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાનોના સમૂહ ‘ન્યૂ ગણેશ મંડળ’ના સભ્યોએ મસ્જિદની અંદર તહેવારની ઉજવણી કરી અને બે…

Read More

જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે કાંટાની ટક્કર

પ્રથમ તબક્કાનું મતદાન:   બુધવારે  જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન છે. અહીંના મતદારો 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં બુધવારે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લા અને કાશ્મીર ખીણના 4 જિલ્લાની કુલ 24 બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 90 અપક્ષ…

Read More

દિલ્હીના નવા CM તરીકે આતિશી, ભાજપે કસ્યો તંજ

આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી હવે કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે. પરંતુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.ભાજપે આતિશીને દિલ્હીના કઠપૂતળી સીએમ ગણાવ્યા છે. ભાજપે ટોણો મારતા કહ્યું કે તે કેજરીવાલની કઠપૂતળી છે. તમને…

Read More

દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક!

યોગી આદિત્યનાથની જેમ બુલડોઝર ની કાર્યવાહી કરતા રાજ્યો પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે અને તમામ રાજ્યોને સૂચનાઓ આપી છે. હવે રાજ્ય પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી કરી શકશે નહીં. બુલડોઝર ની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે…

Read More

ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ,12થી વધુ લોકો દટાયા,3ના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા ગામમાં એક ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો તેમના ઘરના કાટમાળ નીચે દટાયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ…

Read More

ASIએ JPCને 53 ઐતિહાસિક ઈમારતોની યાદી સોંપતા બબાલ, વકફ બોર્ડના અધ્યક્ષે આપી આ ચેતવણી!

JPC માં વકફ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને વક્ફ બોર્ડ વચ્ચે જોરદાર દલીલ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ ઈમામ સાજીદ રસીદીએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભાજપ સરકાર વકફ બિલમાં સુધારો કરશે તો ભારતના 30 કરોડ મુસ્લિમો રસ્તા…

Read More
 મમતા બેનર્જી

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક ખતમ, સરકારે સ્વીકારી શરતો!

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 42 તબીબોએ હાજરી આપી હતી. મમતા બેનર્જીએ વાતચીત કરીને તમામ મુ્દ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગ પૂરી થયા બાદ મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જુનિયર ડોકટરોએ જે કહ્યું તેમાંથી 99% સ્વીકાર્યું છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી…

Read More

સંસ્કૃતના ગુરુ હયાતુલ્લા ખાનને મળો, ચારેય વેદોનું છે અદભૂત જ્ઞાન

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના હયાતુલ્લા ખાન એક એવું વ્યક્તિત્વ છે, જે ધર્મથી મુસ્લિમ છે પરંતુ છેલ્લા 55 વર્ષથી સંસ્કૃત માટે લડી રહ્યા છે. એટલું જ નહીં, હિંદુ ધર્મના ચાર વેદોના જાણકાર હયાતુલ્લાને ચતુર્વેદીનું બિરુદ મળ્યું છે. 82 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા હયાતુલ્લાનું માનવું છે કે સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જે ધાર્મિક દીવાલ તોડીને નવા…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More