પતિને નપુંસક કહેવુંએ માનસિક ક્રૂરતા સમાન,હાઇકોર્ટે કરી ટિપ્પણી,જાણો
ચંદીગઢ: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા પુરુષની તરફેણમાં આપેલા છૂટાછેડાના ચુકાદાને યથાવત રાખ્યો છે અને કહ્યું છે કે પતિને નપુંસક કહેવું માનસિક ક્રૂરતા સમાન છે. જસ્ટિસ સુધીર સિંહ અને જસજીત સિંહ બેદીની બેંચ આ વર્ષે જુલાઈમાં ફેમિલી કોર્ટ દ્વારા તેના પતિની તરફેણમાં આપવામાં આવેલા છૂટાછેડા સામે મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી….

