Dr. Manmohan Singh

ડૉ.મનમોહન સિંહના આર્થિક સુધારાને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું, દેશને કફોડી હાલતમાંથી બહાર લાવનાર નાણામંત્રી હતા

  Dr. Manmohan Singh – દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે 26 ડિસેમ્બરે અવસાન થયું. દિલ્હીની AIIMS હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે. મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. આજે સાંજે તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા…

Read More
Dr. Manmohan Singh's achievements

ડૉ.મનમોહન સિંહે દેશને આધારકાર્ડ, NREGA અને RTI સહિત અનેક મહત્વની યોજના આપી, દેશ હમેંશા તેમનો ઋણી રહેશે

Dr. Manmohan Singh’s achievements -દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સલમાન ખુર્શીદે એક્સ પર પોસ્ટ કરીને મનમોહન સિંહના મૃત્યુની માહિતી આપી હતી. મોડી સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહન સિંહના નામે ઘણી…

Read More
Manmohan Singh Passes Away

Manmohan Singh Passes Away: યુગનો અંત: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન, દેશે ગુમાવ્યું ‘અનમોલ રત્ન’

Manmohan Singh Passes Away: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. Manmohan Singh Passes Away –બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું હતું….

Read More

કોંગ્રેસ 26 જાન્યુઆરીથી શરૂ કરશે ‘સંવિધાન બચાવો પદ યાત્રા’

સંવિધાન બચાવો પદ યાત્રા- કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી ‘સંવિધાન બચાવો પદ યાત્રા’ કાઢશે. CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે માનીએ છીએ કે ‘ભારત જોડો યાત્રા’એ કોંગ્રેસને ‘સંજીવની’ આપી હતી અને તે કોંગ્રેસની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. જયરામ રમેશે કહ્યું કે અમે ભારત જોડો ન્યાય યાત્રા પણ કાઢી હતી. હવે 26…

Read More
Objections to Bhajans in Bihar

બિહારમાં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ભજન પર વાંધાે

Objections to Bhajans in Bihar – તમે ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ભજન વિશે સાંભળ્યું જ હશે. આ ભજનને લઈને એવો વિવાદ થયો કે ગાયકે ગીત અધવચ્ચે જ છોડીને લોકોની માફી માંગવી પડી. વાસ્તવમાં પટનાના બાપુ ઓડિટોરિયમમાં અટલ જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભોજપુરી ગાયિકા દેવીએ સ્ટેજ પરથી બાપુનું પ્રિય ભજન ‘ઈશ્વર અલ્લાહ…

Read More
The Satanic Verses

રાજીવ ગાંધી સરકારે મુસ્લિમોના વિરોધી પુસ્તક પર લગાવ્યો હતો પ્રતિબંધ, હવે 36 વર્ષે સલમાન રશ્દીની પુસ્તક ભારતમાં વેચાઇ રહી છે!

The Satanic Verses – બ્રિટિશ-ભારતીય નવલકથાકાર સલમાન રશ્દીનું વિવાદાસ્પદ પુસ્તક “ધ સેટેનિક વર્સેસ” રાજીવ ગાંધી સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મૂક્યાના લગભગ 36 વર્ષ બાદ પરત દિલ્હીના સ્ટોર પર હવે મળી રહી છે. પુસ્તક વેચવાની મંજૂરી સરકારે આપી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી, આ પુસ્તકનો “મર્યાદિત સ્ટોક” રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત ‘બહેરિસન્સ બુકસેલર્સ’માં વેચાઈ રહ્યો છે….

Read More
President Appoints Governors In 5 States

President Appoints Governors In 5 States : આરીફ મોહમ્મદ બિહાર, વીકે સિંહ મિઝોરમ અને અજય ભલ્લા મણિપુરના રાજ્યપાલ બન્યા

President Appoints Governors In 5 States : ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની મંગળવારે સાંજે મણિપુરના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, , જ્યાં એક વર્ષથી મુખ્ય હિંદુ મીતેઈ બહુમતી અને ખ્રિસ્તી કુકી સમુદાય વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાષ્ટ્રપતિએ પાંચ રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂક કરી છે. નિવૃત્ત આર્મી ચીફ અને ભૂતપૂર્વ નરેન્દ્ર…

Read More
Five soldiers die after army vehicle falls into valley

કાશ્મીરમાં ભારતીય સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડતા 5 સૈનિકોના મોત, 12 ગંભીર ઇજાગ્રસ્ત

Five soldiers die after army vehicle falls into valley- જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. પૂંચ જિલ્લાના મેંધર સબ ડિવિઝનના બાલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી ગયું છે. આ ઘટનામાં 5 જવાનોના મોત થયા છે અને 12 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં એક જવાન સુરક્ષિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…

Read More
CISF

CISFમાં હવે પસંદગી મુજબની પોસ્ટિંગ મળશે, પ્રથમ વખત HR નીતિમાં થયો મોટો ફેરફાર!

CISF દેશની ટોચની સુરક્ષા એજન્સીમાં સામેલ છે, જે દેશની સંસદથી લઈને એરપોર્ટ અને ઔદ્યોગિક મિલકતો સુધી દરેક વસ્તુને સુરક્ષા પૂરી પાડે છે. CISF ફોર્સ માટે નવી HR પોલિસી લઈને આવ્યું છે, જેમાં મહિલા દળના કર્મચારીઓને પોસ્ટિંગથી લઈને ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. સીઆઈએસએફના ઈતિહાસમાં પ્રથમ વખત પસંદગી આધારિત પોસ્ટિંગની રજૂઆત કરવામાં આવી રહી છે….

Read More
Exam rules

Exam rules : પરીક્ષાના નિયમો બદલાયા, હવે 5 અને 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં પ્રમોશન નહીં મળે

Exam rules : શિક્ષણ મંત્રાલયે સોમવારે પરીક્ષામાં નાપાસ થનારા ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે ‘નો ફેલ પોલિસી’ નાબૂદ કરી છે. જે વિદ્યાર્થીઓ આમાં નાપાસ થશે તેઓને આગળના વર્ગમાં પ્રમોશન આપવામાં આવશે નહીં. આપણે બધા જાણીએ છીએ કે થોડા દિવસો પછી નવું વર્ષ એટલે કે 2025 શરૂ થવાનું છે. નવી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે…

Read More