બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી,જાહેર રસ્તા પર હશે તો મંદિર કે દરગાહ હટાવી પડશે!

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી પ્રતિક્રિયા આપી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જાહેર સલામતી સૌથી પહેલા આવે છે અને રસ્તાઓ પરથી કોઈપણ ધાર્મિક માળખું હટાવવા જરૂરી છે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી સામે કોર્ટ મંગળવારે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથને સુનાવણી હાથ ધરી હતી. કોર્ટનું કહેવું…

Read More
માતા

મહારાષ્ટ્રમાં ગાયને ‘રાજ્ય માતા’નો દરજ્જો, ચૂંટણી પહેલા એકનાથ શિંદે સરકારનો નિર્ણય

સોમવારે એક મોટો નિર્ણય લેતા મહારાષ્ટ્ર સરકારે ગો માતા ને ગાયનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે આ અંગે આદેશ જારી કર્યો છે. આજે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ મહારાષ્ટ્ર સરકારે ગોમાતાને ગાયનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. શિંદે સરકારે મંજૂરી આપી આ અંગે…

Read More
RRB

RRBએ રેલવેમાં 14 હજારથી વધુ પદો માટે ફરી શરૂ કરી ભરતી,જાણો તમામ માહિતી

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)એ 14298 ટેક્નિશિયનની જગ્યાઓ માટે ફરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ભરતી માટેનું નોટિફિકેશન ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યું હતું, અને અરજી પ્રક્રિયા માર્ચ-એપ્રિલમાં ચાલી હતી. હવે બોર્ડે આ ભરતી માટે ફરીથી અરજી માટે તક પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. RRB એપ્લિકેશન પ્રક્રિયા શરૂઆતની તારીખ: 2 ઓક્ટોબર 2024 અંતની તારીખ:…

Read More
નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે આ મામલે FIR નોંધવાનો આદેશ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમની સામે ઈલેક્ટોરલ બોન્ડ માટે વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. બેંગલુરુમાં એક વિશેષ લોક અદાલતે આ ફરિયાદની સુનાવણી દરમિયાન નાણાં પ્રધાન અને અન્ય કેટલાક નેતાઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ…

Read More
સિદ્ધારમૈયા

કર્ણાટકના CM સિદ્ધારમૈયા સામે FIR દાખલ, લોકાયુક્ત પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે

મૈસુર લોકાયુક્તે કર્ણાટકના મુખ્યમંત્રી એમ. સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધી છે. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પ્લોટની ફાળવણીમાં ગોટાળાના આરોપમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. લોકાયુક્તને અદાલતે સિદ્ધારમૈયા સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ એફઆઈઆર મૈસુર લોકાયુક્ત એસપી ઉદેશના નેતૃત્વમાં નોંધવામાં આવી છે. આ માટેનો આદેશ…

Read More

અજમેર દરગાહ મહાદેવનું મંદિર નથી.., હિંદુ પક્ષને કોર્ટમાંથી ઝટકો,સુનાવણીનો કર્યો ઇનકાર

અજમેર દરગાહ  અજમેરની કોર્ટે હિન્દુ સંગઠનને જોરદાર ફટકો આપ્યો છે. અહીંની એક સ્થાનિક અદાલતે બુધવારે પ્રખ્યાત સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીના દરગાહને “ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ મંદિર” તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી તેના અધિકારક્ષેત્રની બહાર છે. અજમેર દરગાહ  વાસ્તવમાં હિન્દુ સેના…

Read More

મોદી સરકારે 24 સંસદીય સમિતિઓ બનાવી, રાહુલ ગાંધીને સોંપાઇ આ જવાબદારી

મોદી સરકારે : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 24 મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓની રચના કરી છે, જે વિવિધ મુદ્દાઓ પર સરકારને સલાહ આપવાનું કામ કરે છે. આમાંથી એક સમિતિમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેને સરકારની સૌથી મહત્વપૂર્ણ સમિતિ માનવામાં આવે છે, કારણ…

Read More
એલ્વિશ યાદવ

યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાઝીલપુરિયાની પ્રોપર્ટી જપ્ત, મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની મિલકતો જપ્ત કરવામાં આવી છે, તેમનું કહેવું છે કે આ કાર્યવાહી સાપના ઝેરના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા કેસમાં કરવામાં આવી છે ED દ્વારા તેમની આ મિલકતો PMLA જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા EDએ બંનેના નિવેદન પણ નોંધ્યા હતા, પોલીસે સાપના…

Read More

કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા દર

સરકારે શ્રમિકો માટે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.કેન્દ્ર સરકારે વેરિયેબલ ડીયરનેસ એલાઉન્સ (VDA) માં સુધારો કરીને લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે આ ગોઠવણનો ઉદ્દેશ્ય કામદારોને જીવનની વધતી કિંમતનો સામનો કરવામાં મદદ કરવાનો છે. નવો વેતન દર 1 ઓક્ટોબરથી લાગુ થશે કેન્દ્રીય ક્ષેત્રની…

Read More
કંગના રનૌત

કંગના રનૌતના ત્રણ કૃષિ કાયદા પાછા લાવવાના નિવેદન પર કોંગ્રેસે કર્યો પલટવાર

હિમાચલની મંડી સીટની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે, તેણે કહ્યું છે કે તેઓ ખેડૂતોના હિતમાં છે ,અહીં તેમણે પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ભાજપના સભ્યપદ અભિયાનમાં ભાગ લીધો હતો.કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતાએ આનો જવાબ આપતા કહ્યું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે…

Read More