Sant Surdas Scheme

Sant Surdas Scheme : સંત સુરદાસ યોજના: દિવ્યાંગજનો માટે સરકારની અનોખી સહાય

Sant Surdas Scheme : ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનોના કલ્યાણ માટે સંત સુરદાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવા માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે. તાજેતરમાં સરકાર દ્વારા આ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી વધુ લાભાર્થીઓને સહાય મળી શકે. સંત સુરદાસ યોજના: એક નવી આશા ગુજરાત…

Read More
Congres News

Congres News: કોંગ્રેસ અધિવેશન માટે જોરશોરથી તૈયારીઓ, 1800 થી વધુ મહાનુભાવોની હાજરી

Congres News:  આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસ અધિવેશન માટે તૈયારીઓ તેજી પકડી રહી છે. સમગ્ર દેશભરમાંથી 1800 કરતા વધુ પ્રતિનિધિઓ અને અગ્રણીઓ આ મહાસંમેલનમાં હાજરી આપશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે. ભવ્ય અધિવેશન માટે વિશેષ આયોજન…

Read More
plane crash

plane crash : ફાઇટર પ્લેન કેમ ક્રેશ થયું? ભારતીય વાયુસેનાએ આપ્યું કારણ

plane crash : ગુજરાતના જામનગરમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થતા એક પાઇલટનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે બીજો પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયો છે. વાયુસેનાએ આ અકસ્માત પર ટ્વિટ કરી વિગતો જાહેર કરી છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તકનિકી ખામીને કારણે વિમાન થયુ દુર્ઘટનાગ્રસ્ત ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ, જામનગર એરફિલ્ડ પરથી ઉડાન…

Read More
Gujarat Elevated Corridor

Gujarat Elevated Corridor: ગુજરાતમાં 6-લેન એલિવેટેડ કોરિડોર, 50% કામ પૂર્ણ

Gujarat Elevated Corridor: ગુજરાત સરકાર રાજ્યમાં માર્ગ પરિવહન અને ઔદ્યોગિક કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ સંદર્ભમાં, દહેજ પીસીપીઆઈઆર (PCPIR) કનેક્ટિવિટીને વધુ સરળ બનાવવા માટે 6-લેનનો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનું 50% કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું નિર્માણ 31 માર્ચ, 2026…

Read More
Medical Devices Excellence Center

Medical Devices Excellence Center: ગુજરાતમાં NIPER માં મેડિકલ ડિવાઇસીસ માટે શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપિત થશે

Medical Devices Excellence Center: ગુજરાતમાં તબીબી ઉપકરણોના સંશોધન અને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER) ખાતે “સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મેડિકલ ડિવાઇસીસ” ની સ્થાપના માટે ઓનલાઈન ઇલેક્ટ્રોનિક ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રના નિર્માણથી તબીબી ઉપકરણોના સંશોધન, વિકાસ અને નવીનતાને વેગ મળશે. પ્રોજેક્ટની વિશેષતાઓ પ્રોજેક્ટ…

Read More

વકફ સુધારણા બિલ લોકસભામાં પારિત, આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે!

બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે ગૃહમાં લગભગ 12 કલાક ચર્ચા થઈ હતી. જ્યારે સરકારે બિલને ટેકો આપ્યો હતો, જ્યારે વિપક્ષોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. સત્તાધારી NDA અને વિપક્ષી દળો વચ્ચે આને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. બિલ રજૂ કરતી વખતે રિજિજુએ કહ્યું હતું કે અગાઉની યુપીએ સરકારે વકફ…

Read More

વકફ બિલ પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ,’મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનું હથિયાર’

વકફ (સુધારા) બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ આ વાતને મુસલમાનોને હાંસિયામાં ધકેલી ગણાવી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વકફ બિલ પર ચર્ચામાં ભાગ લીધો ન હતો. રાહુલે આગળ લખ્યું, ‘RSS, BJP અને તેમના સહયોગીઓ દ્વારા બંધારણ પર આ હુમલો આજે…

Read More

વકફ સરકારી મિલકતો પર કબજો નહીં કરી શકે! જાણો બિલમાં શું છે…

બુધવારે લોકસભામાં વકફ (સુધારા) બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. તે ભારતમાં વક્ફ મિલકતોના વહીવટમાં નોંધપાત્ર ફેરફારો લાવે છે. તેની સૌથી મહત્વની જોગવાઈઓ કોઈપણ સરકારી મિલકતને વકફ મિલકત તરીકે ગણવાથી પ્રતિબંધિત કરે છે, પછી ભલેને તે બિલના અમલ પહેલા કે પછી વકફ જમીન તરીકે ઓળખવામાં આવે અથવા જાહેર કરવામાં આવે. વકફ સુધારા વિધેયકનું નામ બદલીને…

Read More
Aly Goni Jasmin Bhasin

Aly Goni Jasmin Bhasin: જાસ્મીન ભસીન અને અલી ગોનીના લગ્ન કન્ફર્મ? બેસ્ટ ફ્રેન્ડનો મોટો ખુલાસો!

Aly Goni Jasmin Bhasin: જાસ્મીન ભસીન અને અલી ગોનીના લગ્ન અંગે એક મોટી અપડેટ આવી છે. બંનેના એક નજીકના મિત્રએ ખુલાસો કર્યો છે કે આ કપલ ક્યારે લગ્ન કરશે? ચાહકો હોય કે પાપારાઝી, લોકપ્રિય ટીવી કપલ જાસ્મીન ભસીન અને અલી ગોનીને જોઈને દરેક વ્યક્તિ એક જ પ્રશ્ન પૂછે છે – આ બંને ક્યારે લગ્ન કરશે?…

Read More
RBI New Deputy Governor

RBI New Deputy Governor : RBIના નવા ડેપ્યુટી ગવર્નર બન્યા પૂનમ ગુપ્તા

RBI New Deputy Governor :  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને (RBI)નવા ડેપ્યુટી ગવર્નર મળી ગયા છે. સરકાર દ્વારા પૂનમ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે, જે આગામી ત્રણ વર્ષ માટે આ પદ પર રહેશે. જાન્યુઆરીમાં માઈકલ દેબબ્રત પાત્રાના નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેને હવે પૂનમ ગુપ્તા ભરી રહી છે. પૂનમ ગુપ્તા કોણ છે? પૂનમ ગુપ્તા…

Read More