Flipkartએ આ વિધાર્થીઓ માટે Scholarshipની કરી જાહેરાત, આ રીતે કરો અરજી!

Flipkart Scholarship-  ફ્લિપકાર્ટ ફાઉન્ડેશને કરિયાણાની દુકાનદારોના પ્રતિભાશાળી બાળકો માટે શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ દ્વારા તેમને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. વિજ્ઞાન, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા 12મા પાસ વિદ્યાર્થીઓ આ માટે અરજી કરી શકે છે. શિષ્યવૃત્તિ માટે જરૂરી શરતો ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ કાર્યક્રમનો લાભ લેવા માટે, વિદ્યાર્થીઓએ સરકારી…

Read More

મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણાએ NIA કસ્ટડીમાં કુરાન સહિત આ ત્રણ વસ્તુની કરી માંગ!

NIA 26/11 મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાની સતત પૂછપરછ કરી રહી છે. તેની પણ આજે પૂછપરછ કરવામાં આવશે. યુ.એસ.માંથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને NIA હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ સુરક્ષા કોષમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની 24 કલાક કડક દેખરેખ રાખવામાં આવે છે. દરમિયાન, અહેવાલો સામે આવ્યા છે કે તેણે ત્રણ માંગણીઓ મૂકી છે. પીટીઆઈના અહેવાલ…

Read More

વકફ કાયદાને લઇને બંગાળમાં ફરી હિંસા, ગોળીબારમાં બે બાળકો ઘાયલ!

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયામાં ફરી એકવાર ફાયરિંગ થયું છે. ફાયરિંગની આ ઘટનામાં બે બાળકો ઘાયલ થયા છે. વકફ એક્ટના વિરોધમાં પ્રદર્શનકારીઓએ બીએસએફ પર પણ હુમલો કર્યો છે. ગઈકાલે, શનિવારે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારે કહ્યું હતું કે મુર્શિદાબાદ જિલ્લાના સુતી, સમશેરગંજ, જલંગી, લાલગોલા અને ધુલિયાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં છે.પરંતુ આજે સવારે અહીં…

Read More

ગુજરાતમાં કોંગ્રેસે 43 નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની કરી નિમણૂક, કોંગ્રેસ થશે મજબૂત

ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય અને સંઘટિત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. તાજેતરમાં અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ દિશામાં આગળ વધતાં, સંગઠન સૃજન અભિયાન અંતર્ગત AICC દ્વારા આજે કુલ 43 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે, ગુજરાતના 183…

Read More

જુહાપુરામાં સૌપ્રથમવાર અતિઆધુનિક અમવા વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

જુહાપુરામાંl સૌપ્રથમવાર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી સજજ્ “અમવા વેલનેસ સેન્ટર” ની શરૂઆત તારીખ 12-4-2025 શનિવારના રોજ થયેલ છે.ઉદ્ઘાટક સુ શ્રી સુઝાન ખંભાતાએ રૂઝાનબેન ખંભાતા (વજ્ર ફાઉન્ડેશનના પ્રણેતા, મોટીવેશનલ સ્પીકર, બિઝનેસ વુમન) અમવા વેલનેસ સેન્ટર નું ઉદ્ઘાટન કરતાં મહિલાઓ ને તેનો પુરેપુરો લાભ લઈ માનસિક અને શારિરીક રીતે સશક્ત બનવા આહ્વાન કર્યુ હતું અને ડો.મહેરૂન્નિસા,ડો.નાજનીન અને…

Read More

મહેમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું કરાયું લોકાપર્ણ

મહેમદાવાદમાં 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ-હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મહેમદાવાદના સ્ટેશન રોડ પર ઔડા દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજા હોલનનું લોકાપર્ણ થતા મહેમદાવાદની પ્રજામાં હર્ષ ઉલ્લાસની લાગણી જોવા મળી હતી. નોંધનીય છે કે પૂજ્ય રવિશંકર મહારાજા હોલ 20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં…

Read More

દેશભરમાં UPI સેવા ડાઉન! ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી!

દેશભરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સેવાઓ આજે (શનિવાર, 12 એપ્રિલ) અચાનક બંધ થઈ ગઈ. દેશના વિવિધ ભાગોમાંથી ઘણા વપરાશકર્તાઓએ સામાજિક મીડિયા અને આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ પર નાણાકીય વ્યવહારોમાં સમસ્યાઓની ફરિયાદ કરી છે. યુઝર્સનું કહેવું છે કે PhonePe, Paytm અને Google Payએ શનિવારે બપોરે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ ટેકનિકલ ખામીને કારણે રોજીંદી ખરીદી,…

Read More

રેલવેમાં ધોરણ 10 પાસ અને ITI ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુર્વણ તક

ભારતીય રેલવેમાં નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 9970 જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અરજીઓ ભરવાની પ્રક્રિયા 10 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 9 મે 2025 સુધી ઑનલાઇન…

Read More

ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક,ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર

ગાંધીનગરના કમલમ ખાતે ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક આજે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા SC મોરચાના ઈન્ચાર્જ તરૂણ ચૂંગ, તમામ ધારાસભ્યો, સાંસદો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા સેવા પખવાડિયાં (14થી 24 એપ્રિલ)ના આયોજન  થકી ભાજપ દેશભરમાં…

Read More

મુંબઈ આતંકવાદી હુમલાનું દુબઈ કનેક્શન,આ શખ્સને હતી હુમલાની તમામ જાણકારી!

મુંબઈમાં આતંકવાદી હુમલાના 17 વર્ષ બાદ મુખ્ય આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. NIAને તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મળી છે. એનઆઈએ રાણાની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર મુંબઈ હુમલા પહેલા તહવ્વુર રાણા દુબઈમાં એક વ્યક્તિને મળ્યો હતો. તેણે તેને મુંબઈમાં આતંકવાદી હુમલાની યોજના વિશે બધું જણાવ્યું. NIAનું માનવું છે કે તહવ્વુર…

Read More