Atomic bomb in Nagasaki

જાપાનના નાગાસાકીમાં પરમાણુ બોમ્બમાં બચી ગયેલા શિગેમી ફુકાહોરીનું 93 વર્ષે નિધન

Atomic bomb in Nagasaki – જાપાનના નાગાસાકીમાં 1945ના અણુ બોમ્બ હુમલામાં બાલ બાલ બચી ગયેલા શિગેમી ફુકાહોરીનું  નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા. શિગેમી ફુકાહોરીએ પણ પરમાણુ શસ્ત્રો સામે ઝુંબેશ ચલાવી હતી. ઉરાકામી કેથોલિક ચર્ચે રવિવારે જણાવ્યું હતું કે ફુકોહોરીનું 3 જાન્યુઆરીએ દક્ષિણ પશ્ચિમ જાપાનની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. ગયા વર્ષના છેલ્લા દિવસ…

Read More
Businessman Karshan Patel

ગુજરાતમાં પાટીદાર આંદોલન પર ઉદ્યોગપતિ કરશન પટેલે આપ્યું મોટું નિવેદન,આંદોલનકારીઓએ રાજકિય રોટલા શેક્યા

Businessman Karshan Patel- ગુજરાતના ઉદ્યોગપતિ કરશન પટેલે રાજ્યમાં 2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. પાટીદાર આંદોલનને વખોડતા તેમણે આ આંદોલનને નિષ્ફળ ગણાવ્યું હતું.પાટણના એક સામાજિક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું, “પાટીદાર આંદોલનથી સમાજને કશું ખાસ પ્રાપ્તિ નહોતી. આ અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા છે. એમાંથી જે આગેવાનો…

Read More
fake CMO officer

fake CMO officer : ગુજરાતમાં હવે CMOનો નકલી અધિકારી ઝડપાયો

fake CMO officer : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી સરકારી કચેરીઓ, નકલી વકીલ, નકલી ટોલનાકૂ, નકલી પોલીસ, નકલી આર્મીમેન, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, અને નકલી પીએમઓ અધિકારીઓને પકડવામાં આવ્યા છે. આ વિપરીત ઘટનાઓમાં, રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી, જ્યારે સીએમનો નકલી અધિકારી ઝડપાયો છે. fake CMO officer: પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાતમાં સીએમઓના નકલી અધિકારી…

Read More
Saraswati Sadhana Cycle sahay yojna

Saraswati Sadhana Cycle sahay yojna : રાજ્યમાં હજારો સાયકલ ભંગારમાં અને સરકારે નવી ખરીદી માટે ટેન્ડર કર્યું જાહેર

Saraswati Sadhana Cycle sahay yojna :રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સહાયરૂપે આપવામાં આવતી હજારો સાયકલો આજે અણધડ વહીવટના કારણે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે.હજારો  સાયકલો નો ઉપયોગ થવાને બદલે હવે ધૂળ ખાઈ રહી છે અને કાટ ખાઈને બગડી ગઇ છે. પડી રહેલી સાયકલના સ્ટોકનો ધ્યાન સરકારે આપ્યો નથી પરતું હવે સાયકલ ખરીદવાનો ટેન્ડર બહાર પાડ્યો…

Read More
Mobile ban in schools

રાજ્ય સરકાર શાળામાં મોબાઇલના વપરાશ પર મૂકી શકે છે પ્રતિબંધ? જાણો કારણ

Mobile ban in schools -ડાયમંડ નગરી સુરતમાં એક શોકજનક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ ફોન લઈ લીધો, જેને કારણે ગુસ્સામાં આવી દીકરીએ આપઘાત કર્યો હતો.આ ઘટનાથી પરિવારના સભ્યો અને તેમના નજીકના લોકો પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. 14 વર્ષીય દીકરીના આ નિરાશાજનક નિર્ણયથી તેના…

Read More
india First Water Metro Boat

india First Water Metro Boat: ભારતની પહેલી ટ્રેન જે પાણીમાં પણ ચાલે છે! જાણો

india First Water Metro Boat :  મેટ્રો વિશે આપણે બધાએ સાંભળ્યું હશે અને કોઈને કોઈ સમયે તેમાં મુસાફરી કરી હશે, પરંતુ આજે અમે તમને ભારતની પહેલી વોટર મેટ્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કેરળમાં ચાલી રહી છે. મેટ્રો એ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની જીવાદોરી બની ગઈ છે. મેટ્રો દિલ્હી સહિત ઘણા મોટા શહેરોમાં તેની સેવાઓ પૂરી…

Read More

BCCIના નવા સચિવ દેવજીત સૈકિયા બનશે,ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

BCCI નવા સચિવ 2025-  દેવજીત સૈકિયાએ શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ પદ માટે નામાંકન દાખલ કર્યું, જેની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી, સાંજે 4 વાગ્યા સુધી હતી. અન્ય કોઈ ઉમેદવારે સૈકિયા સામે અરજી ન કરતાં, જય શાહના સ્થાને દેવજીત સૈકિયા BCCI ના નવા સચિવ બનવા માટે લગભગ નિશ્ચિત છે. BCCI નવા સચિવ 2025- …

Read More
Job in Central Bank of India

Job in Central Bank of India: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાની ઉત્તમ તક, આ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી!

Job in Central Bank of India: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) દ્વારા દેશભરમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ માટે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની વિવિધ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. બેંક દ્વારા 62 જગ્યાઓ પર વિવિધ રોલ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મહત્વની માહિતી – Job in Central Bank…

Read More

ભાજપના ધારાસભ્યએ કર્યો આ મોટો દાવો, અમારી સરકારમાં રોજ 50 હજાર ગાયોની કતલ થાય છે!

Slaughter of cows  – ગાઝિયાબાદના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મુખ્ય સચિવ પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવી રહ્યા છે. તે કહે છે કે આ માટે 25. 9 એમએમ પિસ્તોલ ખરીદવામાં આવી છે. Slaughter of cows – વીડિયોમાં નંદકિશોર ગુર્જર ખૂબ જ ગુસ્સામાં દેખાઈ…

Read More

અજમેર દરગાહ પર PM મોદીએ ચાદર ચઢાવવા મોકલી તો ઓવૈસી ભડ્કયા,જાણો શું કહ્યું…

Asaduddin Owaisi on PM Modi- ભારતના તમામ વડાપ્રધાનો દર વર્ષે અજમેર દરગાહ પર ચાદર ચઢાવતા આવ્યા છે. આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય લઘુમતી પ્રધાન કિરેન રિજિજુને અજમેર દરગાહ પર ચાદર ચઢાવવા મોકલી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. AIMIM ચીફ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને અજમેર શરીફ દરગાહ પર ચાદર…

Read More