Bhupendra Singh Zala Remand

Bhupendra Singh Zala Remand : ઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, તપાસમાં નવા ખુલાસાની શક્યતા

Bhupendra Singh Zala Remand : BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. CID ક્રાઈમની ટીમે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જ્યાં બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડને…

Read More
Actress Urmila Kanetkar Accident Car

Actress Urmila Kanetkar Accident Car : અભિનેત્રી ઉર્મિલા કાનિટકર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, કારે બે લોકોને કચડી નાખ્યા, એકનું મોત

Actress Urmila Kanetkar Accident Car : મરાઠી ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા કાનિટકર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમની કારે મેટ્રોના બે કર્મચારીઓને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મરાઠી અભિનેત્રી ઉર્મિલા કાનિટકર ઉર્ફે ઉર્મિલા કોઠારીનું 27મી ડિસેમ્બરની…

Read More
Insult of former Prime Minister Dr. Manmohan Singh

ભાજપે કર્યો પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનો અપમાન,નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર થતા વિવાદ

Insult of former Prime Minister Dr. Manmohan Singh –  પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ શનિવારે પંચતત્ત્વમાં વિલીન થયા હતા. અહીં નિગમબોધ ઘાટ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કારને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેને મનમોહન સિંહનું…

Read More
Soaked Raisins Water Benefits

Soaked Raisins Water Benefits: રોજ સવારે ખાલી પેટ કિશમિશનું પાણી પીવો, ઘણી સમસ્યાઓથી બચી જશો

Soaked Raisins Water Benefits: આપણે ભારતીય ખોરાક ગમે તે સ્વરૂપે ખાઈએ છીએ, તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. ડ્રાયફ્રૂટ્સ એ સ્વાસ્થ્ય માટે આવા ગુણોનો ભંડાર છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે દરેક ભારતીય મીઠાઈમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવામાં આવે છે જેથી તમને સ્વાદની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે. ડ્રાયફ્રૂટ્સને…

Read More
Somwati Amavasya 2024

Somwati Amavasya 2024 : 2024ની છેલ્લી સોમવતી અમાવસ્યાનો દુર્લભ સંયોગ: આ 4 રાશિના જાતકોને મળશે સફળતા

Somwati Amavasya 2024 : હિંદુ કેલેન્ડરમાં સોમવતી અમાવસ્યાનું મહત્વ ખૂબ જ વધારે માનવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને તે લોકો માટે ખાસ છે જેઓ તેમના જીવનમાં કોઈ મોટો બદલાવ અથવા સફળતા પ્રાપ્ત કરવા માંગે છે. આ દિવસ સોમવાર અને અમાવસ્યાના વિશેષ સંયોજન સાથે સંબંધિત છે, જેના કારણે આ દિવસને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે….

Read More
War in Afghanistan-Pakistan

અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં યુદ્ધ શરૂ! તાલિબાન સેનાએ PAK એરસ્ટ્રાઈકનો જવાબ આપ્યો, 19 સૈનિકના મોત

War in Afghanistan-Pakistan – અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. અહીં સરહદ પર તાલિબાન આર્મી અને પાકિસ્તાની સેના આમને-સામને છે. તાલિબાનની જવાબી કાર્યવાહીમાં 19 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ત્રણ નાગરિકો પણ માર્યા ગયા છે. અફઘાન મીડિયાએ શનિવારે આ માહિતી આપી હતી. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા અફઘાનિસ્તાનના પૂર્વ ખોસ્ત અને પક્તિયા પ્રાંતમાં…

Read More
ધામતવણ

અમદાવાદના ધામતવણમાં નિ:શુલ્ક રોજગારલક્ષી કિટનું વિતરણ કાર્યક્રમ યોજાયો, નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના સહયોગથી

ધામતવણ – ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ યુ.કે. અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ વધુ શિક્ષિત…

Read More
Fake currency note

Fake currency note : અમદાવાદની બેંકોમાં ‘ચિલ્ડ્રન બેંક’ની નકલી નોટો પહોંચી,જાણો

Fake currency note : અમદાવાદની રિઝર્વ બેંક અને વિવિધ શાખાઓમાં 1697 બોગસ ચલણી નોટ મળી આવી છે, જે કુલ 4.98 લાખના મૂલ્યની છે. ચિંતાજનક વાત એ છે કે 20, 50, 100 અને 200 જેવા નાના દરની નોટો ઉપરાંત ચિલ્ડ્રન બેંકની નોટ પણ બેંક સુધી પહોંચી ગઈ છે. આ મામલે અમદાવાદ એસઓજીએ તપાસ શરૂ કરી છે….

Read More

પૂર્વ PM મનમોહનસિંહે કહ્યું હતું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો દેશ માટે વિનાશક હશે!

Manmohan Singh statement-   ભારતના બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. ગુરુવારે સાંજે તબિયત બગડતાં મનમોહન સિંહને દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મનમોહન સિંહનું અવસાન સમગ્ર દેશ માટે એક મોટી ખોટ હતી, અને આ પ્રસંગે ઘણા રાજકીય નેતાઓ અને સમર્થકો…

Read More
Job opportunity in Vadodara Municipal Corporation

વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ 8 પાસ માટે નોકરીની સુવર્ણ તક,આજે જ કરો અરજી

Job opportunity in Vadodara Municipal Corporation –  વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 8 પાસ ઉમેદવારો માટે એક મહત્ત્વની તક આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડથી લઈને પટાવાળા સુધી વિવિધ પદો માટે ભરતીના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પદોની વિગતો: Job opportunity…

Read More