Supreme Court Kanwar Yatra

કાવડ રૂટ પર નામ લખવા પર પ્રતિબંધ ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટેએ UP સરકારની દલીલ ફગાવી

Supreme Court Kanwar Yatra : દિલ્હી બોર્ડરથી હરિદ્વાર સુધીની કાવડ યાત્રાના રૂટ પર રેસ્ટોરન્ટ અને ઢાબાના માલિકનું નામ લખવાના આદેશ પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ યથાવત રહેશે. શુક્રવારે સુનાવણી દરમિયાન કોર્ટે વચગાળાનો સ્ટે યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે જારી કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ કંવર માર્ગ…

Read More
કારગિલ વિજય દિવસ

કારગિલ શહેરનું નામ જાણો કેવી રીતે પડ્યું, શું છે વીરોની ભૂમિનો ઇતિહાસ!

ભારતમાં દર વર્ષે 26મી જુલાઇના દિવસે કારગિલ વિજય દિવસ ની ઉજવણી  તરીકે મનાવવામાં આવે છે. કારગિલને વીરોની ભૂમિ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વીરોની ભૂમિ કારગિલ શહેરનું નામ કેવી રીતે પડ્યું અને તેનો અર્થ શું છે. કારગિલ વિજય દિવસ દેશમાં દર વર્ષે 26મી જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં…

Read More
મૂશળધાર વરસાદ

રાજ્યમાં 111 તાલુકામાં મૂશળધાર વરસાદ , સોથી વધુ ડોલવણમાં 6.8 ઈંચ ખાબક્યો

રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક  મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ રાજ્યના 111  તાલુકામાં  મૂશળધાર વરસાદ ખાબક્યો છે.રાજ્યના દક્ષિણ ગુજરાતમાં તો…

Read More

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ કલાક ભારે, અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર

દક્ષિણ ગુજરાત માં આગામી ત્રણ કલાક ભારે  : રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક  મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે…

Read More
Blue Mosque 

જર્મનીમાં 6 દાયકા જૂની ‘બ્લુ મસ્જિદ’ કરાઇ બંધ,જાણો કારણ…!

Blue Mosque  :  શિયા ઈસ્લામિક સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરતા જર્મન પોલીસે દેશમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સાથે ‘ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ’ (IZH) નામના સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ સાથે સંકળાયેલા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.જર્મનીના ગૃહ પ્રધાન નેન્સી ફેગરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિબંધના…

Read More
જ્ઞાન સહાયક ભરતી

ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે જ્ઞાન સહાયકની કરી જાહેરાત, આ તારીખ સુધી ફોર્મ ભરી શકશો

 જ્ઞાન સહાયક ભરતી :  રાજયમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે જેને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સત્વરે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરશે. નોંધનીય છે કે  રાજ્ય સરકાર…

Read More
રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલાયા, હવે આ નામથી ઓળખાશે

રાષ્ટ્રપતિ ભવન ના દરબાર હોલ અને અશોકા હોલના નામ હવે બદલાઈ ગયા છે. હવે દરબાર હોલ રિપબ્લિક પેવેલિયન તરીકે ઓળખાશે. જ્યારે અશોક હોલને અશોક મંડપ કહેવામાં આવશે. રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સચિવાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન દેશનું પ્રતીક છે અને તેની સમૃદ્ધ વારસો દર્શાવે છે. રાષ્ટ્રપતિ…

Read More
વિશ્વ હિન્દુ પરિષદ

વિશ્વ હિન્દુ પરિષદની 4 દિવસની બેઠક રાજસ્થાનમાં યોજાશે, આ મુદ્દા પર થશે ચર્ચા

વિશ્વ હિન્દુ પરિષદ ની અખિલ ભારતીય પ્રતિનિધિ બેઠક 26મી જુલાઈથી 29મી જુલાઈ દરમિયાન રાજસ્થાનના જોધપુરમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના 44 પ્રાંતો સહિત 33 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. દર વર્ષે આ બેઠક જૂનમાં યોજાતી હતી, પરંતુ આ વર્ષે આ બેઠક જુલાઈમાં યોજાઈ રહી છે. આ બેઠકમાં આગામી 6 મહિનાના કાર્યક્રમનું…

Read More
મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, આણંદના બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ

રાજયમાં મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાની એન્ટ્રી મધ્યગુરાતમાં જોવા મળી હતી. ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મધ્યગુજરાતમાં ( મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ )મૂશળધાર વરસાદ પડ્યો હતો ,આણંદના બોસસદમાં સૌથી વધારે 14 ઇંચ…

Read More
NEET પેપર લીક

NEET પેપર લીક મામલે CBIએ કર્યા મોટા ખુલાસા, એક પ્રશ્નપત્રના બદલામાં 60 લાખ…!

NEET પેપર લીક ની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી CBI એક પછી એક મામલાના તળિયે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉમેદવારોએ 35 થી 60 લાખ રૂપિયા આપીને પ્રશ્નપત્રો ખરીદ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના ઉમેદવારોએ 35 થી 45 લાખ રૂપિયામાં પેપર ખરીદ્યા હતા. જ્યારે…

Read More