દુબઈની રાજકુમારીએ લોન્ચ કર્યું ડિવોર્સ પરફ્યુમ,જાણો કેમ રાખ્યું આવું નામ?

ડિવોર્સ પરફ્યુમ:  દુબઈની રાજકુમારી શેખા મહારા અલ મકતુમ ફરી એકવાર સમાચારમાં છે અને આ વખતે તે તેના નવા પરફ્યુમને કારણે છે. દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની 30 વર્ષીય પુત્રી શેખા મહારા આ પહેલા પણ સમાચારોમાં રહી છે. તેણે જુલાઈ 2023 માં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને તે સમયે સોશિયલ મીડિયા…

Read More

ઇઝરાયેલી સેનાએ ગાઝાના કેમ્પ પર કર્યો ભીષણ હુમલો, 19 લોકોના મોત

ઇઝરાયેલી સેના :ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તે એક શિબિર પર ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. નાગરિક સંરક્ષણ, જે હમાસ સંચાલિત સરકાર હેઠળ કાર્યરત છે, અગાઉ જણાવ્યું હતું કે મંગળવારે સવારે થયેલા હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા. જો કે, ઈઝરાયેલી સેનાએ…

Read More

ચીનનું વધુ એક પરાક્રમ, ‘ચંદ્રની માટી’ માંથી બનાવી ઈંટો, આ ઈંટોથી ચંદ્ર પર ઘર બનાવશે!

ચંદ્રની માટી:  દુનિયા ચંદ્ર પર ઉતરવાની કોશિશ કરી રહી છે, જ્યારે ચીન ચંદ્ર પર ઘર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. તેણે ચંદ્રની કૃત્રિમ માટીની ઈંટો તૈયાર કરી છે. હવે તેને ત્રણ વર્ષ સુધી સ્પેસ સ્ટેશનમાં રાખવામાં આવશે, જેથી જાણી શકાય કે અંતરિક્ષમાં રહેવા માટે આ ઈંટો કેટલી મજબૂત છે. જો ચીનનું આ અભિયાન સફળ થશે તો…

Read More

મંગળ પર વસાહત સ્થાપવાની યોજના તૈયાર, અલોન મસ્કે મંગળ પર જવાની બતાવી ટાઇમલાઇન!

એલોન મસ્કએ મંગળ મિશનની સમયરેખા આપી છે. તેમણે કહ્યું કે તેઓ આગામી 20 વર્ષમાં મંગળ પર કોલોની સ્થાપવા માંગે છે. સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવું રોકેટ બનાવ્યા બાદ મસ્કે આ દાવો કર્યો છે. મસ્કએ X પર કહ્યું કે મંગળપર એક ટન પેલોડ મોકલવા માટે લગભગ એક અબજ ડોલરનો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં મંગળ પર…

Read More
ભારતીયોની મુક્તિ

પુતિન સરકાર કોન્ટ્રાક્ટ રદ નથી કરી રહી? રશિયન સેનામાંથી ભારતીયોની મુક્તિ અટકી!

ભારતીયોની મુક્તિ: રશિયન સેનામાં ફરજ બજાવતા લગભગ 70 ભારતીયોની મુક્તિ માટેની પ્રક્રિયા હજુ અટકેલી છે. તેની પાછળનું કારણ કોન્ટ્રાક્ટ હોવાનું કહેવાય છે. હકીકતમાં, રશિયન સત્તાવાળાઓએ તેના લશ્કરી સેવા કરારને રદ કર્યો નથી. કેસ સાથે જોડાયેલા લોકોએ શનિવારે આ જાણકારી આપી. યુક્રેન સાથેના યુદ્ધમાં ઓછામાં ઓછા 9 ભારતીયોના મોત થયા છે. આ પછી, રશિયન સૈન્ય એકમોમાં…

Read More

આખરે પાકિસ્તાનના આર્મી ચીફે સ્વીકાર્યું, કારગિલ યુદ્વમાં અનેક જવાનો માર્યા ગયા

પાકિસ્તાન આર્મી ચીફ:  1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની સીધી સંડોવણી હોવાનું પાકિસ્તાની સેનાએ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવાર, 6 સપ્ટેમ્બરના રોજ રક્ષા દિવસના અવસર પર, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે, કારગીલમાં પાકિસ્તાની સેનાના જવાનોના મૃત્યુને આખરે…

Read More
જૂનાગઢ

પાકિસ્તાને હવે જૂનાગઢનો રાગ આલાપ્યો, પોતાનો ભાગ ગણાવ્યો!

 દુનિયાભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કુખ્યાત પાકિસ્તાને ગુજરાતમાં સ્થિત જૂનાગઢ ને લઈને બફાટ કર્યું છે. જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવતા તેમણે કહ્યું છે કે ભારતે તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. જિયો ટીવી અનુસાર, પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જૂનાગઢને લઈને આ નિવેદન આપ્યું છે. મુમતાઝ ઝહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જૂનાગઢ અંગે…

Read More
જેહાદી આતંકવાદી

જેહાદી આતંકવાદીઓએ ગામમાં ઘૂસીને નિર્દોષ 100 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

પશ્ચિમ આફ્રિકાના એક દેશમાં જેહાદી આતંકવાદી સંગઠને દિવસભર નરસંહાર કર્યો અને 100થી વધુ લોકોના મોત થયા. હજુ પણ અનેક લાશો ઝાડીઓમાં સડી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ નાઈજીરીયાની. અહીં, ઇસ્લામિક જેહાદી સંગઠન બોકો હરામના આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ નાઇજીરિયાના એક ગામમાં હુમલો કરીને ઘણા લોકોની હત્યા કરી નાખી. હુમલા દરમિયાન જૂથના સભ્યોએ દુકાનો અને મકાનોને…

Read More
સૈફુદ્દીન મસ્જિદ

બ્રુનેઈની ઐતિહાસિક સૈફુદ્દીન મસ્જિદની PM મોદીએ લીધી મુલાકાત,જાણો શા માટે છે આ મસ્જિદ ખાસ!

સૈફુદ્દીન મસ્જિદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પ્રવાસે છે. મંગળવારે, તેમની મુલાકાતના પ્રથમ દિવસે, તેમણે બ્રુનેઈના બંદર સેરી બેગવાન સ્થિત ઐતિહાસિક ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી. આગમન પર બ્રુનેઈના ધાર્મિક બાબતોના પ્રધાન પેહિન દાતો ઉસ્તાજ હાજી અવંગ બદરુદ્દીન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે બ્રુનેઈના સ્વાસ્થ્ય મંત્રી હાજી મોહમ્મદ ઈશામ…

Read More

કોંગોની જેલમાં નાસભાગ મચતા 129 કેદીઓના મોત

આફ્રિકન દેશ કોંગોની જેલમાં નાસભાગ મચી જવાથી 129 કેદીઓના મોત થયા છે, પરંતુ પોલીસે એક પણ કેદીને ભાગવા દીધો નથી. ખુદ દેશના ગૃહમંત્રીએ ટ્વીટ કરીને અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું શું થયું?જેલમાં અચાનક લાગેલી આગનો લાભ લઈને કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને જેલમાં તૈનાત પોલીસ કર્મચારીઓએ કેદીઓ ભાગી…

Read More