વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના PM શાહબાઝ શરીફને મળ્યા, વીડિયો સામે આવ્યો

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના પ્રવાસે છે. અહીં તેઓ મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ ગયા છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓના સન્માનમાં તેમના…

Read More

ઇસ્લામમાં મ્યુઝીક હરામ! સાઉદીની શાળામાં 9 હજાર સંગીત શિક્ષકોની કરાશે ભરતી

  મ્યુઝીક હરામ સાઉદી અરેબિયાના શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સરકારે કિન્ડરગાર્ટન અને પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં સંગીત શિક્ષણનો સમાવેશ કર્યો છે. જે બાદ સાઉદી અરેબિયાની શાળાઓમાં 9 હજારથી વધુ મહિલા સંગીત શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. સરકારના આ પગલાથી દેશભરમાં રોષ ફેલાયો છે.   મ્યુઝીક હરામ સાઉદી મિનિસ્ટ્રી ઑફ કલ્ચરના પ્લાનિંગ ડિરેક્ટર નૂર અલ-દબાગે રિયાધમાં લર્ન…

Read More

Economic Scienceમાં ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સનને નોબલ પુરસ્કાર મળ્યો!

  Economic Science    વર્ષ 2024 માટે  Economic Science માં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ઇકોનોમિક સાયન્સમાં નોબેલ પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સનને એનાયત કરવામાં આવ્યો છે. તે બધાએ સંસ્થાઓ કેવી રીતે રચાય છે અને તે સમૃદ્ધિને કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ કર્યો. જેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો અત્રે…

Read More

ઇઝરાયેલે ઇરાનને આપ્યો કરારો જબાબ, પરમાણુ પ્લાન્ટ હવે જોખમમાં!

ઈરાન ના જોરદાર મિસાઈલ હુમલાનો ઈઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો છે. આ વખતે હુમલો ન તો આકાશમાંથી થયો કે ન તો જમીન પરથી, ન તો મિસાઈલ કે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આ વખતે ઈઝરાયેલે સૌથી ખતરનાક સાઈબર હુમલો કર્યો છે. પીએમ નેતન્યાહુના નિર્દેશ પર ઇઝરાયલના નિષ્ણાતોએ તેમના જ દેશમાં કરેલા આવા હુમલાથી ઈરાનની કમર તૂટી…

Read More

ઇઝરાયેલ ઇરાન પર મોટો હુમલો કરવાની ફિરાકમાં, પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારીમાં!

ઈઝરાયલ અને ઇરાન વચ્ચે તાજેતરમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ ઈઝરાયલને કહ્યું છે કે તે લેબનોનમાં ગાઝા જેવી સૈન્ય કાર્યવાહીથી બચે. અમેરિકાએ પોતાના સહયોગી ઈઝરાયેલને આ સલાહ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદન બાદ આપી છે જેમાં તેમણે કહ્યું હતું કે ઇરાન ને પેલેસ્ટાઈનીઓ સાથે જે રીતે બરબાદીનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન એવી માહિતી…

Read More
ઇઝરાયેલની સેના

ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં ફરી આતંક મચાવ્યો, 60 મિનિટમાં હિઝબુલ્લાના 120 ઠેકાણાઓને નષ્ટ કર્યા

ઇઝરાયેલની સેના લેબનોન અને ગાઝામાં હિઝબુલ્લાહ અને હમાસ સામે યુદ્ધ ચાલુ રાખે છે. થોડા દિવસો પહેલા, ઇઝરાયેલી સેનાએ એક સાથે લેબનોનમાં 1600 લક્ષ્યો પર હુમલો કર્યો અને હિઝબુલ્લાહને જોરદાર ફટકો આપ્યો. હવે ઇઝરાયેલની સેનાએ લેબેનોનમાં ફરી આતંક મચાવ્યો છે. તેની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે સોમવારે IAFએ હિઝબુલ્લાહના 120 લક્ષ્યોને નષ્ટ કર્યા. ઇઝરાયેલની સેના એ…

Read More
ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ

રશિયાએ ઈરાનને તેની ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ આપી! ઇઝરાયેલ માટે મુશ્કેલી

ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ :   થોડા અઠવાડિયા પહેલા એક સમાચાર આવ્યા હતા કે ઈરાને યુક્રેન સાથે યુદ્ધ લડવા માટે રશિયાને તેની ફતહ મિસાઈલ આપી છે. હવે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે રશિયા ઈરાનને તેની ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ આપી રહ્યું છે. જો ઈરાન આ મિસાઈલ હસ્તગત કરશે તો ઈઝરાયેલની હવાઈ સુરક્ષા જોખમમાં મુકાઈ જશે. આ મિસાઈલના કારણે…

Read More

મેડિસિનમાં નોબેલ પુરસ્કારની જાહેરાત,માઇક્રો આરએનએની શોધ માટે વિક્ટર એમ્બ્રોઝ-ગેરી રુવકુનની પસંદગી

વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત આજે ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્ર માટે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે અમેરિકાના વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. બંનેને માઇક્રો આરએનએની શોધ માટે આ સન્માન આપવામાં આવશે.   મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અગાઉ…

Read More

ઇરાનના ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઇઝરાયેલ પર ફરી હુમલો કરવાની આપી ચેતવણી

ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેની એ ઈઝરાયેલને ફરી ચેતવણી આપી છે. ખમેનીએ પોતાના સમર્થકો અને વિશ્વના મુસ્લિમ દેશોને પણ પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાની સલાહ આપી છે. તેણે ઈસ્લામના નામે દુશ્મન દેશ સામે લડવાનું આહ્વાન કર્યું. જાણો શું કહ્યું આયાતુલ્લાહે. તેમણે જુમ્માની નમાઝમાં કહ્યું કે જરૂર પડશે તો ઇઝરાયેલ…

Read More

ઈરાનમાં ઝેરી દારૂ પીવાથી 26ના મોત, 100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ

ઈરાનમાં મિથેનોલ યુક્ત ઝેરી આલ્કોહોલિક પીણા પીવાથી ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. સત્તાવાર IRNA સમાચાર એજન્સીએ બુધવારે મોડી રાત્રે અહેવાલ આપ્યો હતો કે ઝેરી મિથેનોલના સંપર્કમાં આવવાને કારણે ઉત્તરી પ્રાંત મઝાનદારન અને ગિલાન અને પશ્ચિમ પ્રાંત હમાદાનના વિવિધ શહેરો અને નગરોમાં પુરુષો અને સ્ત્રીઓના મૃત્યુ થયા…

Read More