અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલને મળ્યો નવો માલિક,જાણો

અનિલ અંબાણી: હિન્દુજા ગ્રુપની કંપની IIHL ને રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવાની મંજૂરી મળી ગઈ છે. સોમવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ IIHL ની અરજી સ્વીકારી. કોર્ટની સુનાવણી દરમિયાન, IIHL એ પુષ્ટિ આપી કે તેણે બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા છે અને નાણાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે. આનાથી રિલાયન્સ કેપિટલના પુનરુત્થાનનો માર્ગ મોકળો થયો છે….

Read More

8મા પગાર પંચ અંગે સરકારે આપ્યું મોટું અપડેટ, જાણો ક્યારે બનશે અને ક્યારે લાગુ થશે

8th Pay Commission Update- 8મા પગાર પંચની રચના ક્યારે થશે? કેન્દ્રીય મંત્રીમંડળે આ પગલાને મંજૂરી આપ્યાના થોડા દિવસો પછી જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મનમાં આ પ્રશ્ન ઉદભવવા લાગ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. 8મા પગાર પંચ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારો…

Read More

સુપ્રીમ કોર્ટે ઇમરાન પ્રતાપગઢીના કેસ મામલે ગુજરાત સરકારને ખખડાવી,થોડું મગજ વાપરો!

સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને ફટકાર લગાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરવાનો ગુનો બદલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં FIR નોંધવામાં આવી હતી. આ FIRને રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી હતી બેન્ચે ગુજરાત…

Read More

અફઘાનિસ્તાનમાં કાબુલ બેંક પાસે બોમ્બ વિસ્ફોટ, 19 લોકોના મોત

કાબુલ બેંક પાસે બોમ્બ વિસ્ફોટ –  મંગળવારે સવારે અફઘાનિસ્તાનના કુન્દુઝ શહેરમાં “કાબુલ બેંક” શાખાની સામે વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 19 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. ગઈકાલે પણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. કાબુલ બેંક પાસે બોમ્બ વિસ્ફોટ – સોમવારે શરૂઆતમાં,…

Read More
માઘ પૂર્ણિમા

માઘ પૂર્ણિમાના દિવસે કરો આ 5 ઉપાય, દેવી લક્ષ્મી વરસાવશે અસીમ કૃપા

ધાર્મિક ગ્રંથોમાં માઘ પૂર્ણિમા ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભલે દર મહિને પૂર્ણિમાની તિથિ આવે છે, પરંતુ માઘ મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિનું મહત્વ અનેક ગણું વધારે છે. પદ્મ પુરાણમાં પણ માઘ મહિનાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. પદ્મ પુરાણ અનુસાર, માઘ મહિનો કાર્તિક મહિના જેટલો જ પુણ્યશાળી છે. તેથી, માઘ પૂર્ણિમાના દિવસે તમે જે પણ…

Read More

ભારતની એકમાત્ર નદી જેને ‘માતા’ નહીં પણ ‘પિતા’ કહેવામાં આવે છે! જાણો

ભારતની બધી નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે એક એવી નદી છે જેને ‘માતા’ નહીં પણ ‘પિતા’ કહેવામાં આવે છે? આ નદી સ્ત્રીના રૂપમાં નહીં, પણ પુરુષના રૂપમાં પૂજાય છે. છેવટે, આ નદીને દેવીને બદલે દેવ કેમ માનવામાં આવી? આ પાછળ કઈ માન્યતાઓ છે? આ નદી ક્યાંથી નીકળે છે…

Read More

વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ 10 પાસ માટે નોકરીની સુવર્ણ તક!

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં  (ફાયરમેન)ની પોસ્ટ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે કુલ 204 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરાઈ રહી છે. મહાનગરપાલિકાએ આ પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે, જેથી ઉમેદવારો ફાયરમેન તરીકે નોકરી મેળવી શકે. વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની વિગતો સંસ્થા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) વિભાગ: ફાયર…

Read More

કડીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરા કાર્યક્રમ શરૂ થવાનો હતો, ત્યારે આ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી ગઈ. પ્રાથમિક અનુમાન અનુસાર, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનો સંકેત મળ્યો છે. અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read More

ગ્વાટેમાલામાં હાઇ સ્પીડ બસ ખીણમાં ખાબકતા 30 લોકોના મોત!

ગ્વાટેમાલામાં એક ભયાનક બસ અકસ્માતમાં 30 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે સવારે ગ્વાટેમાલાની બહાર એક બસ અકસ્માત થયો. આમાં 30 થી વધુ લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શહેરની બહાર એક વ્યસ્ત માર્ગ…

Read More

શ્રદ્વાળુઓ માટે ખુશખબર! અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન

અમદાવાદના શ્રદ્વાળુઓ માટે ખુશખબર, નજીવા દરે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન ધ દૂરબીન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ  યાત્રા 11મી એપ્રિલ, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રા, શ્રદ્વાળુઓ માટે એક અનોખો અનુભવ રહેશે. યાત્રા સાંજે 8:30 વાગ્યે CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદમાંથી પ્રારંભ…

Read More