વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ 10 પાસ માટે નોકરીની સુવર્ણ તક!

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં  (ફાયરમેન)ની પોસ્ટ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે કુલ 204 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરાઈ રહી છે. મહાનગરપાલિકાએ આ પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે, જેથી ઉમેદવારો ફાયરમેન તરીકે નોકરી મેળવી શકે. વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની વિગતો સંસ્થા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) વિભાગ: ફાયર…

Read More

કડીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરા કાર્યક્રમ શરૂ થવાનો હતો, ત્યારે આ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી ગઈ. પ્રાથમિક અનુમાન અનુસાર, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનો સંકેત મળ્યો છે. અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read More

ગ્વાટેમાલામાં હાઇ સ્પીડ બસ ખીણમાં ખાબકતા 30 લોકોના મોત!

ગ્વાટેમાલામાં એક ભયાનક બસ અકસ્માતમાં 30 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે સવારે ગ્વાટેમાલાની બહાર એક બસ અકસ્માત થયો. આમાં 30 થી વધુ લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શહેરની બહાર એક વ્યસ્ત માર્ગ…

Read More

શ્રદ્વાળુઓ માટે ખુશખબર! અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન

અમદાવાદના શ્રદ્વાળુઓ માટે ખુશખબર, નજીવા દરે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન ધ દૂરબીન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ  યાત્રા 11મી એપ્રિલ, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રા, શ્રદ્વાળુઓ માટે એક અનોખો અનુભવ રહેશે. યાત્રા સાંજે 8:30 વાગ્યે CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદમાંથી પ્રારંભ…

Read More

વિશ્વના ટોચના 10 સૌથી શાંતિપ્રિય દેશો,જાણો તેના વિશે!

વિશ્વમાં હિંસક ઘટનાઓ સતત વધી રહી છે. મોટાભાગના દેશો આંતરિક હિંસા અને ગુનાઓથી પીડાઈ રહ્યા છે. ઘણી વખત આ ઘટનાઓમાં નાગરિકોના પણ મોત થાય છે. પરંતુ, દુનિયામાં કેટલાક દેશો એવા છે જ્યાં હિંસક ઘટનાઓ ખૂબ જ ઓછી બને છે. વિશ્વના ટોચના 10 સૌથી શાંતિપ્રિય દેશોના નામ જાણો. આઇસલેન્ડ આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે. આઇસલેન્ડની…

Read More

ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 6 વિકેટથી હરાવ્યું, કેન વિલિયમસની શાનદાર સદી

ત્રિકોણીય શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા એકબીજા સામે ટકરાયા. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 300 થી વધુ રન બનાવ્યા. આમ છતાં, ન્યુઝીલેન્ડની ટીમે તેમને હરાવ્યા. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, ન્યુઝીલેન્ડે 8 બોલ બાકી રહેતા 6 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ તરફથી અનુભવી બેટ્સમેન કેન વિલિયમસને અણનમ સદી ફટકારી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા માટે,…

Read More

અમદાવાદ અને મુંબઈમાં અદાણીની મેડિકલ કોલેજનો નિર્માણ થશે, અદાણી હેલ્થ સિટીનો શુભારંભ

એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે અદાણી હેલ્થ સિટી લોન્ચ કરી છે. ઉપરાંત, મુંબઈ અને અમદાવાદમાં બે મેડિકલ કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અદાણીએ માયો ક્લિનિક સાથે ભાગીદારી કરી છે. આ બંને મેડિકલ કોલેજોમાં 1,000 બેડ હશે. અદાણીએ જાહેરાત કરી છે કે તેઓ…

Read More

ગાઝાને લઇને બે NOTO દેશો વચ્ચે ટકરાવ! તુર્કીના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને આપી ચેતવણી

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે કોઈ પણ શક્તિમાં પેલેસ્ટિનિયનોને તેમના વતનમાંથી બહાર કાઢવાની શક્તિ નથી. “કોઈ પણ તાકાત ગાઝાના લોકોને તેમના પ્રાચીન વતનમાંથી બહાર કાઢી શકતી નથી. ગાઝા, પશ્ચિમ કાંઠો અને પૂર્વ જેરુસલેમ બધા પેલેસ્ટિનિયનોના છે,” એર્દોગને રવિવારે ત્રણ દેશોના એશિયાઈ પ્રવાસ પર નીકળતા પહેલા અતાતુર્ક એરપોર્ટ પર એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું….

Read More

મમતા કુલકર્ણીએ મોટી જાહેરાત કરી, કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી આપ્યું રાજીનામું

બોલિવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ સોમવારે એક મોટી જાહેરાત કરી. તેમણે કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપ્યું. તેણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ અંગે માહિતી આપી અને કહ્યું કે તે બાળપણથી જ સાધ્વી હતી અને ભવિષ્યમાં પણ એવી જ રહેશે. મમતા કુલકર્ણીએ પણ રાજીનામું આપવાનું કારણ જણાવ્યું. #WATCH | Prayagraj |…

Read More

Toll Pass: સરકારની આ યોજનાથી દેશભરના વાહનચાલકોને મળશે અદભૂત ફાયદો! જાણો તેના વિશે

Toll Pass: જ્યારે પણ આપણે બીજા શહેરની મુલાકાત લેવા જઈએ છીએ, ત્યારે એક્સપ્રેસ વે અને હાઇવે પર ટોલ ટેક્સનો સામનો કરવો પડે છે. પરંતુ ઘણા લોકો તેમના ફાસ્ટ ટેગ રિચાર્જ કરતા નથી અને તેઓ લાઈનમાં ઉભા રહીને સ્લિપ મેળવવાનું પસંદ કરે છે. આના કારણે ટોલ પ્લાઝા પર લાંબો જામ રહે છે અને ઘણો સમય વેડફાય…

Read More