પિતૃદોષ મુક્તિ માટે કાગડાને જ શા માટે આપવામાં આવે છે ભોજન? જાણો

પિતૃદોષ:  પિતૃ પક્ષને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર આપણા દિવંગત પૂર્વજોને યાદ કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો ખાસ પ્રસંગ છે. પિતૃ પક્ષનો આ તહેવાર સામાન્ય રીતે ભાદ્રપદ પૂર્ણિમાથી અશ્વિન કૃષ્ણ પક્ષ અમાવસ્યા સુધી 16 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન, લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરે છે….

Read More

ASIએ JPCને 53 ઐતિહાસિક ઈમારતોની યાદી સોંપતા બબાલ, વકફ બોર્ડના અધ્યક્ષે આપી આ ચેતવણી!

JPC માં વકફ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને વક્ફ બોર્ડ વચ્ચે જોરદાર દલીલ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ ઈમામ સાજીદ રસીદીએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભાજપ સરકાર વકફ બિલમાં સુધારો કરશે તો ભારતના 30 કરોડ મુસ્લિમો રસ્તા…

Read More
 મમતા બેનર્જી

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક ખતમ, સરકારે સ્વીકારી શરતો!

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 42 તબીબોએ હાજરી આપી હતી. મમતા બેનર્જીએ વાતચીત કરીને તમામ મુ્દ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગ પૂરી થયા બાદ મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જુનિયર ડોકટરોએ જે કહ્યું તેમાંથી 99% સ્વીકાર્યું છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી…

Read More
ખામેની

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ આપ્યું મોટું નિવેદન, ભારતમાં મુસ્લિમો પર થાય છે અત્યાચાર, ઇન્ડિયા કર્યો પલટવાર….

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની એ ભારતની ટીકા કરી છે. તેમણે મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરનારા દેશોમાં ભારતનો સમાવેશ કર્યો છે. ભારત પર મુસ્લિમ દમનનો આરોપ લગાવતા ખમેનીએ ભારતની સાથે મ્યાનમાર અને ગાઝાની પણ ગણતરી કરી છે. ખામેની એ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઈરાન પોતે સુન્ની મુસ્લિમો અને વંશીય લઘુમતીઓના દમનને લઈને…

Read More
દીકરીઓ

ઈસ્લામે 1400 વર્ષ પહેલા જ દીકરીઓને આપ્યો હતો આ અધિકાર! જાણો

મિલકતમાં દીકરીઓ  આજે સમાજમાં છોકરીઓ અને છોકરાઓ વચ્ચે ઘણો ભેદભાવ જોવા મળે છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે સમાજમાં છોકરાઓ ભણતા નથી કે નોકરી કરતા નથી કારણ કે તેમના પિતા પાસે ઘણી મિલકત છે. તે છોકરાઓ જાણે છે કે તેમને આ મિલકત મળવાની છે. તેઓ અને સમાજના મોટાભાગના લોકોને ખબર નથી કે તે મિલકતમાં…

Read More

સંસ્કૃતના ગુરુ હયાતુલ્લા ખાનને મળો, ચારેય વેદોનું છે અદભૂત જ્ઞાન

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના હયાતુલ્લા ખાન એક એવું વ્યક્તિત્વ છે, જે ધર્મથી મુસ્લિમ છે પરંતુ છેલ્લા 55 વર્ષથી સંસ્કૃત માટે લડી રહ્યા છે. એટલું જ નહીં, હિંદુ ધર્મના ચાર વેદોના જાણકાર હયાતુલ્લાને ચતુર્વેદીનું બિરુદ મળ્યું છે. 82 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા હયાતુલ્લાનું માનવું છે કે સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જે ધાર્મિક દીવાલ તોડીને નવા…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More
બાળકોના પેશાબ

ચીનમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પેશાબનો કરવામાં આવે છે સંગ્રહ, કારણ જાણી તમે ચોંકી જશો

 બાળકોના પેશાબ:  ચીનમાં ઘણીવાર એવું થાય છે કે એવા મુદ્દાઓ ઉભા થાય છે, જે આખી દુનિયામાં ચર્ચા બનો છે. કોવિડ સમયગાળામાં, ચીનના ખોરાકને લઈ ચર્ચા થઇ હતી. પરંતુ આ વખતે, જે સમાચાર સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. માહિતી અનુસાર, ચીનમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પેશાબ સંગ્રહિત કરવામાં આવે છે. પેશાબ સંગ્રહવાનો કારણ…

Read More

અમદાવાદ મેટ્રો ફેઝ-2 ની સેવા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, જાણો રૂટ, ભાડું, સમય તથા અન્ય મહત્વની વિગતો

અમદાવાદ મેટ્રો ફેઝ-2  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ, એટલે કે સોમવારે, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. આથી, અમદાવાદથી ગાંધીનગર સુધીના મુસાફરોની રાહત થાય છે. આ મેટ્રો સેવા વડે શહેરના જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો થાય તેવી અપેક્ષા છે. મેટ્રોનો નવા રૂટમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ…

Read More

હૃદયની બીમારીઓથી બચવા માટે આ કઠોળની દાળ ખાવી જોઈએ? જાણો

દાળ રોટલી, શાકભાજી, કઠોળ, ભાત અને સલાડને સામાન્ય રીતે સંપૂર્ણ ભોજન ગણવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે શરીરને વિટામિન્સ, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. વાસ્તવમાં, ડોકટરો વધુ લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે કઠોળ ખાવી પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ડાયટિશિયન…

Read More