Kho Kho World Cup 2025: ભારતીય ટીમ ખો ખો વર્લ્ડ કપ 2025ની ચેમ્પિયન, ફાઇનલમાં નેપાળને હરાવ્યું

Kho Kho World Cup 2025 – ભારતીય મહિલા ટીમે ખો ખો વર્લ્ડ કપ 2025માં નેપાળને 78-40થી હરાવીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. શરૂઆતથી જ ભારતીય મહિલા ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને વિરોધી ટીમને સ્તબ્ધ કરી દીધી હતી. ભારતે પ્રિયંકા ઈંગલેના નેતૃત્વમાં ચેમ્પિયનશિપ પર કબજો કર્યો હતો.   🚨 #HeavyBreakingNews 🏆 India Women clinch the…

Read More
Arrest warrant Shakib Al Hasan

શાકિબ અલ હસન સામે ધરપકડ વોરંટ જારી, કરોડો રૂપિયાના ચેક બાઉન્સનો મામલો

Arrest warrant Shakib Al Hasan – બાંગ્લાદેશ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન માટે મુસીબતો ઓછી દેખાઈ રહી નથી. જ્યારે તેને શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે જાહેર કરવામાં આવેલી બાંગ્લાદેશની ટીમમાં સ્થાન મળ્યું ન હતું, ત્યારે હવે બાંગ્લાદેશની એક કોર્ટે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. વર્ષ 2024માં બાંગ્લાદેશમાં તખ્તાપલટ…

Read More

Sarangpur Overbridge Forelane : અમદાવાદના સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેન બનાવાશે, રાજ્ય સરકાર ફાળવશે 220 કરોડ

Sarangpur Overbridge Forelane – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કામગીરીના ભાગરૂપે 440 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ આયોજનમાં કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન બનાવવા સહિતના વિકાસકામો સામેલ છે. આ માટે રાજ્ય સરકારએ 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયાં ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. Sarangpur Overbridge Forelane – વડા…

Read More

Gaza Ceasefire Deal : હમાસ પહેલા આ 3 મહિલા બંધકને કરશે મુક્ત? જાણો

Gaza Ceasefire Deal : આજે, 19 જાન્યુઆરીએ, હમાસે ત્રણ મહિલા બંધકોના નામ જાહેર કર્યા જેમને તે કરાર હેઠળ પ્રથમ મુક્ત કરશે. ગાઝા યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કા હેઠળ, હમાસ 33 બંધકોને મુક્ત કરશે, જેના બદલામાં ઇઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને જેલમાંથી મુક્ત કરશે. અહેવાલ મુજબ, હમાસની સશસ્ત્ર પાંખ, કાસમ બ્રિગેડ્સના પ્રવક્તા અબુ ઓબેદાએ કહ્યું “કેદીઓના વિનિમય કરાર…

Read More

fire broke out in mahakumbh mela: પ્રયાગરાજના મહાકુંભ મેળામાં લાગેલી આગ કાબૂમાં, PM મોદીએ CM યોગી સાથે કરી વાત

fire broke out in mahakumbh mela : પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને પોતે ઘટનાસ્થળે પહોંચી…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાએ પાયોરિયા બિમારી પર જાગૃતિ શિબિરનું કર્યું સફળ આયોજન

જુહાપુરા-સરખેજ સ્થિત અમવા સંસ્થાએ દ્વારા તા.18/1/25 નાં રોજ અમવા આયોજિત ફૂડ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જાગૃતિ શિબિર યોજાઇ ગઇ.પાયોરિયા બિમારી સંદર્ભે આ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ શબાન ખાને (પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ,અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ) પાયોરિયા બિમારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે ‘ પાયોરિયા: લક્ષણો, જાગૃતી અને…

Read More

મહેમદાવાદના કેસરા ગામે બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો

ભારત સરકારે ભારતના બંધારણના સ્વીકારના 75 વર્ષની ઉજવણી કરવા માટે એક વર્ષ લાંબી ઐતિહાસિક ઉજવણી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એક સીમાચિહ્નરૂપ છે, જે આપણા લોકશાહીની નોંધપાત્ર સફર અને આપણા સ્થાપક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોના સ્થાયી વારસાને પ્રતિબિંબિત કરે છે, ભાજપે બંધારણ ગૌરવ અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. મહેમદાવાદ તાલુકાના કેસરા…

Read More

કાઉન્સિલર ઇકબાલ શેખે RE D.P. સંદર્ભે કરી કમિશનરને લેખિત રજૂઆત, ચારતોડા ક્બ્રસ્તાન અંગે પણ કરી રજૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ અમદાવાદના વિકાસ અર્થે રોડ પહોળા કરવા માટે કામગીર  પૂરજોશમાં ચાલી રહી છે, હાલમાં AMC પૂર્વ વિસ્તારના ગોમતીપુરમાં  રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે,જેના લીધે પૂર્વ ઝોનના ગોમતીપુર વિસ્તારના હાથીખાઇ કાળીદાસ મિલ ચાર રસ્તાથી લઇને ચારતોડ ક્બ્રસ્તાન જાહેર માર્ગ પર આરઇ ડીપીના ભાગરૂપે કોર્પોરેશન…

Read More

મુસાફરો માટે મોટા સમાચાર, હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશને નહીં આવે!

 Kalupur station – અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે, અને કાલુપુર ખાતે અનેક ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે, કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કારણે, મોટાભાગની ટ્રેનો હવે અહીં આવતી જતી નથી, અને પ્રવાસીઓને વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવું પડી રહ્યું છે.આવી ઘણી ટ્રેનો છે, જે પંદર દિવસથી ચાંદોલોડિયા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચાલી રહી…

Read More

અમદાવાદમાં માતાની તૂટતી કબર બચાવવા યુવક પહોંચ્યો હોઇકોર્ટના શરણે, જાણો

mother’s grave : ગુજરાતના અમદાવાદમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનના રહીશ મોહમ્મદ ઇરશાદ અંસારીએ તેની માતાની કબર બચાવવાની વિનંતી સાથે ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે.આ અરજદારે કોર્ટમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે, જેમાં તેની માતાની…

Read More