Ranbir Kapoor Ayodhya Land

અમિતાભ બચ્ચન બાદ રણબીર કપૂરે પણ અયોધ્યામાં ખરીદ્યો પ્લોટ

Ranbir Kapoor Ayodhya Land : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં એન્ટ્રી કરી છે. જાણીતા ડેવલપર ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ (HoABL) ના જણાવ્યા અનુસાર, રણબીરે અયોધ્યામાં સરયુ નદીના કિનારે આવેલા એક પ્રીમિયમ પ્રોજેક્ટમાં ₹3.31 કરોડ ની કિંમતનો પ્લોટ ખરીદ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ડીલ બાદ અયોધ્યામાં લક્ઝરી પ્રોપર્ટીની માંગમાં…

Read More

રતન ટાટાએ અમિતાભ પાસેથી આ કારણથી પૈસા ઉધાર લીધા હતા,બચ્ચને સંભળાવ્યો કિસ્સાે, જુઓ વીડિયો

રતન ટાટા નું 10 ઓક્ટોબરની રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું હતું. સમગ્ર દેશે રતન ટાટાને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકો રતન ટાટાના યોગદાનને જીવનભર યાદ રાખશે. હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ 16’ના મંચ પર અમિતાભ બચ્ચને પણ રતન ટાટાને યાદ કર્યા હતા. બિગ બીએ એક ન સાંભળેલી ટુચકાઓ દરેક સાથે શેર કરી અને…

Read More

અમિતાભ બચ્ચનના સાસુનું નિધન, માતાના અવસાનથી જ્યા બચ્ચન આઘાતમાં

બચ્ચન પરિવારને મોટો આઘાત લાગ્યો છે. અમિતાભ બચ્ચન અને તેમના પત્ની જયા બચ્ચન આ સમયે શોકમાં ડૂબી ગયા છે. તેણે પોતાના પરિવારના સભ્યને ગુમાવ્યા છે. જયા બચ્ચનની માતા અને અમિતાભ બચ્ચનના સાસુ ઈન્દિરા ભાદુરીનું નિધન થયું છે. આ સમયે બચ્ચન પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તમને જણાવી દઈએ કે, જયા બચ્ચનની માતા ઈન્દિરા…

Read More