Ahmedabad Rath Yatra Jal Yatra

અમદાવાદમાં ભક્તિભાવ સાથે જળયાત્રા સંપન્ન: ભગવાન જગન્નાથે આપ્યા દિવ્ય ‘ગજવેશ’ દર્શન

Ahmedabad Rath Yatra Jal Yatra :અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, ૧૪ ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાયા હતા. Ahmedabad Rath Yatra Jal Yatra : ગંગાપૂજન…

Read More

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની જળયાત્રનું ભવ્ય આયોજન

પ્રભુ જગન્નાથની જળયાત્રા- અમદાવાદમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાનું ભવ્ય આયોજન થયું. આ ધાર્મિક ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો. આ જળયાત્રા નિજ મંદિરથી વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે શરૂ થઈ, જેમાં 14 ગજરાજ, 108 પરંપરાગત કળશ, 1008 મહિલાઓ, 600 ધ્વજ-પતાકા અને 10થી વધુ ભજન મંડળીઓએ…

Read More