ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ,ડમી વિધાર્થીઓ શોધવામાં આવશે!

ગુજરાત રાજ્યમાં ડમી શાળા ઓ સામે શિક્ષણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, અને આની તપાસ માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને કડક આદેશ આપ્યો છે. આ અંગેના પગલાંઓ, યોગ્ય તપાસ, અને કાર્યવાહી માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જિલ્લામાં ચાલતી ડમી શાળા…

Read More
MSME ઉદ્યોગ ક્ષેત્રે

દેશભરમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પાંચમાં સ્થાને, બે વર્ષમાં 2089 કરોડની કરી સહાય!

MSME ઉદ્યોગ ક્ષેત્રે –   ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં દર વર્ષે 25% થી 30% નો વધારો નોંધાયો છે. આ વાત ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, નાના ઉદ્યોગો માટે ખાસ પ્રોગ્રામ્સ  કર્યા છે, જેમકે MSME એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવી છે. આ કાર્યક્રમ…

Read More

BZ કૌભાંડ પર શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, શિક્ષકોની સંડોવણી હશે તો છોડવામાં નહીં આવે!

 શિક્ષણમંત્રી  –   BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દ્રઢપણે સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડમાં સંકળાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને તેમને કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે, “જો કોઈ શિક્ષક કે શિક્ષણ જગત સાથે જોડાયેલી વ્યક્તિ આ કૌભાંડમાં સામેલ હોવાનું સાબિત થાય…

Read More

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ફરાર પાંચ મેડિકલ માફીયા પકડાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ –   શહેરના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાડ બાદ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટું ઓપરેશન પાર પાડતા 5 ફરાર મેડિકલ માફિયાઓને પકડી લીધા છે. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, અને પંકિલ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 9…

Read More

સુપ્રીમ કોર્ટે આસારામની આજીવન કેદની સજા મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી

  આસારામ –  સુપ્રીમ કોર્ટે શુક્રવારે જેલમાં બંધ આસારામની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં 2013ના બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને અરવિંદ કુમારની ખંડપીઠે આસારામ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું હતું કે જ્યારે તબીબી આધાર હશે…

Read More

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં 25%નો થઇ શકે છે વધારો!

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ –    જંત્રી દરો (સરકાર દ્વારા ગણતરી કરાયેલ મિલકતના દરો) ના સુધારા અંગે ગુજરાત સરકારની તાજેતરની જાહેરાતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચિંતા વધારી છે, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કે ભલે સરકારે નવા જંત્રી દરો પર જાહેર સૂચનો માટે 30-દિવસની વિંડો ખોલી પરતું…

Read More

સુરતમાં ડિગ્રી વગરના ડૉકટરોએ ખોલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

 સુરતમાં ડિગ્રી વગરના ડૉકટરો  –    ગુજરાતના સુરતમાં ક્વેક ડોક્ટરોની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અહીં ડિગ્રી વગરના પાંચ લોકોએ લોકસેવાના નામે મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. હોસ્પિટલના ઉદઘાટન માટે છપાયેલા આમંત્રણ કાર્ડમાં સુરત પોલીસ, પોલીસ કમિશનર અને કોર્પોરેશન કમિશનરના ઉચ્ચ અધિકારીઓના નામ પણ પૂછ્યા વગર છાપવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઉદ્ઘાટનમાં કોઈ…

Read More

ગુજરાતમાં બિન ખેડૂત પણ હવે ખેતી માટે જમીન લઇ શકશે! રાજ્ય સરકાર ટૂંક સમયમાં લેશે નિર્ણય

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુથી બિન-કૃષિ વ્યક્તિ પણ ખેતી માટે જમીન ખરીદી શકે. પરંતુ હવે મહેસૂલ વિભાગ દ્વારા રચાયેલી સમિતિના અહેવાલનો અભ્યાસ કર્યા બાદ સરકારે આગળ વધવાનો નિર્ણય કર્યો છે.ટૂંક સમયમાં કોઇપણ ખેતીની જમીન ખરીદી શકશે. દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં બિન-ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે છે. તેથી નકલી…

Read More
હાઇકોર્ટ

રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કરી મોટી જાહેરાત, 3800 પોલીસકર્મીઓની કરાશે ભરતી

રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ભરતીને લઈને હાઇકોર્ટ માં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સુનાવણી દરમ્યાન, રાજ્ય સરકારે કોર્ટને ખાતરી આપી કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે. હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચનો કર્યા સમગ્ર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે, “પોલીસની ભરતી ઘણી મહત્ત્વની…

Read More

ગુજરાત સરકાર ડ્રગ્સ પર લગામ કસવા માટે નવો કાયદો લાવવાની તૈયારીમાં, ફાંસીની જોગવાઇ પર વિચારણા!

ડ્રગ્સ ની હેરાફેરી કરનારાઓ, વેચનારાઓ અને વપરાશકારો પર વધુ કડક કાર્યવાહી કરવા માટે, ગુજરાત સરકાર એક નવો કાયદો લાવવાની વિચારણા કરી રહી છે જેમાં અપવાદરૂપ કેસોમાં ફાંસીની સજા સહિત લાંબી અને આકરી સજાનો સમાવેશ થશે. વર્તમાન કાયદા હેઠળ મહત્તમ જેલની સજા પાંચ વર્ષ સુધીની છે. તે ડ્રગ સંબંધિત ગુનાઓ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે…

Read More