Ahmedabad Rath Yatra Jal Yatra

અમદાવાદમાં ભક્તિભાવ સાથે જળયાત્રા સંપન્ન: ભગવાન જગન્નાથે આપ્યા દિવ્ય ‘ગજવેશ’ દર્શન

Ahmedabad Rath Yatra Jal Yatra :અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, ૧૪ ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાયા હતા. Ahmedabad Rath Yatra Jal Yatra : ગંગાપૂજન…

Read More