રાજકોટ-ચોટીલા હાઈવે અકસ્માત: બસમાં આગ લાગતા 4 મુસાફરો જીવતા ભૂંજાયા , 10 ઈજાગ્રસ્ત

Rajkot Chotila Bus Accident Fire રાજકોટ-ચોટીલા હાઈવે પર ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક અને રુંવાડા ઊભા કરી દેતી દુર્ઘટના સર્જાઈ છે. સાંગાણી ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે પ્રચંડ અકસ્માત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ચાર કમનસીબ મુસાફરો જીવતા જ બળી ગયા હતા, જ્યારે 10…

Read More