Ram Mandir Donation Row

રામ મંદિર દાન વિવાદ: SIT ના રિપોર્ટ બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં મોટા ફેરફારની તૈયારી, થઈ શકે છે CEO ની નિમણૂક!

Ram Mandir Donation Row : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન અને ચઢાવાને લઈને સર્જાયેલા વિવાદ બાદ હવે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ માં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આવનારા દિવસોમાં ટ્રસ્ટમાંથી કેટલાક લોકોને હટાવી શકે છે અને વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક પણ…

Read More
CJI ચંદ્રચુડે

અયોધ્યા વિવાદ ઉકેલવા માટે CJI ચંદ્રચુડે જાણો શું કર્યું હતું,જાણો

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે રવિવારે કહ્યું કે તેમણે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના નિરાકરણ માટે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે જો કોઈને વિશ્વાસ હશે તો ભગવાન ઉકેલ શોધી કાઢશે. તેઓ પુણેના ખેડ તાલુકાના તેમના મૂળ ગામ કંહેરસરના રહેવાસીઓને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. CJI ચંદ્રચુડે કહ્યું, “ઘણીવાર અમારી…

Read More