ગુજરાતમાં હવે શિક્ષકો મેળામાં VVIP ભોજન વ્યવસ્થાની જવાબદારી સંભાળશે!

ગુજરાત રાજ્યના શિક્ષકો લાંબા સમયથી શિક્ષણ સિવાયની જવાબદારીઓ જેમ કે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણી ફરજ, વસ્તી ગણતરી અને રાજકીય સભાઓ માટે બસ વ્યવસ્થા જેવાં કામો કરતા આવ્યા છે. હવે રાજ્ય સરકારે શિક્ષકોને નવી જવાબદારી સોંપી છે. રાજકોટ જિલ્લાના જસદણના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં આયોજિત લોકમેળા દરમિયાન VVIP ભોજન વ્યવસ્થા માટે…

Read More

ગુજરાતના બજેટમાં શિક્ષણને લઇને કરાઇ આ જાહેરાત, AI લેબ સ્થપાશે!

રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. 3 લાખ 70 હજાર 250 કરોડના બજેટમાં દરેક વર્ગનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે શું થઈ જાહેરાત ગુજરાતની આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ,…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો પ્રથમ સમસ્ત મુસ્લિમ સમાજનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મહેમદાવાદ મુકામે આજરોજ કચેરી દરવાજા બહાર ડૉ. આંબેડકર હોલમાં  મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, આ કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયા હતા તેમનો સન્માન કરીને તેમને ઇનામ આપવામાં આવ્યા હતા. આ એજ્યુકેશનના કાર્યક્રમમમાં ગામના ઓગેવાનો સહિત વડીલો ,યુવાનો…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદમાં મુસ્લિમ તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ સમાજ ગ્રુપ દ્વારા મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયેલા છે તેમનો સન્માન સમારોહ રાખીને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહેમદાવાદ કચેરી દરવાજા બહાર ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં તારીખ  20-10-2024ના…

Read More
ગેરહાજર શિક્ષક

શિક્ષણ વિભાગે જૂના શિક્ષકોની ભરતીને લઇને આ ઠરાવ કર્યો,જાણો તેના વિશે

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીને લઈ ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં જૂના શિક્ષકોની ભરતી બાબતે ઠરાવ પસાર કરાયો છે. જેમાં 5 વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો અરજી કરી શકશે. તેમજ જાહેરાતની તારીખે 2 વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેવા શિક્ષકો અરજીપાત્ર રહેશે. તેમજ નોકરી દરમિયાન ભરતી…

Read More