દેશમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડામાં નજીવો ઘટાડો: NCRB ના 2024 ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
NCRB Farmer Suicide Report 2024: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો [National Crime Records Bureau – NCRB] દ્વારા વર્ષ 2024 માટે ભારતમાં ગુનાખોરી અને આત્મહત્યાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ખેતી ક્ષેત્ર [Agriculture Sector] સાથે જોડાયેલા લોકોની આત્મહત્યાની સ્થિતિ પર મહત્વની વિગતો રજૂ કરવામાં આવી છે. આંકડાઓ મુજબ, વર્ષ 2024 માં દેશભરમાં કુલ 10,546 લોકોએ…

