Ahmedabad Rath Yatra :

Ahmedabad Rath Yatra: અષાઢી બીજે નીકળશે 149મી રથયાત્રા, જગન્નાથ મંદિરમાં ભવ્ય તૈયારીઓ શરૂ

Ahmedabad Rath Yatra : હેરિટેજ સિટી અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી અષાઢી બીજની સુપ્રસિદ્ધ રથયાત્રાને લઈને અત્યારથી જ વહીવટી અને ધાર્મિક સ્તરે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરથી નીકળનારી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની આ ૧૪૯મી ભવ્ય રથયાત્રા (149th Rath Yatra) ના રૂટને સુરક્ષિત અને…

Read More