Champat Rai resigns

રામ મંદિર દાન ચોરી કેસ વિવાદ વચ્ચે મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામું

Champat Rai resigns : ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) ભક્તોના દાન અને ચઢાવાની કથિત ચોરીના મામલામાં હવે એક અત્યંત મોટો અને ઐતિહાસિક ઘટનાક્રમ સામે આવ્યો છે. આ વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાસચિવ ચંપત રાયનું રાજીનામું (Champat Rai Resigns)…

Read More