AMUમાં હોળીના વિવાદ વચ્ચે અલીગઢ BJP સાંસદે આપી આ ધમકી!

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) કેમ્પસમાં હોળીની ઉજવણીની પરવાનગીને લઈને વિવાદ વધુ વકર્યો છે. અલીગઢના બીજેપી સાંસદ સતીશ ગૌતમે શુક્રવારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે AMU કેમ્પસમાં હોળી ધામધૂમથી ઉજવવામાં આવશે. જો કોઈ લડશે તો અમે તેને ઉપર મોકલાવી દઇશું. સતીશ ગૌતમે એમ પણ કહ્યું કે તમામ હિંદુ વિદ્યાર્થીઓ તેમની હોળી ઉજવશે. જો કોઈ હિન્દુ વિદ્યાર્થીને કોઈ…

Read More

ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ચર્ચા, વિજ્ય રૂપાણી અને અર્જુનસિંહ ચૌહાણ રેસમાં આગળ!

BJP State President of Gujarat – ગુજરાતમાં ભાજપમાં હાલ પ્રદેશ પ્રમુખની નિમણૂંક માટે કવાયત તેજ કરી દેવામાં આવી છે. હાલમાં ભાજપે જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખોની મોટાભાગની નિમણૂક કરી દીધી છે. જોકે, દરેકની નજર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પર છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કેન્દ્રીય પ્રધાન બન્યા છે. ભાજપમાં “એક વ્યક્તિ, એક…

Read More

ગુજરાતમાં ભાજપે જિલ્લા પ્રમુખોના નામની કરી જાહેરાત

BJP District President – ગુજરાતમાં ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે 8 શહેરો અને 33 જિલ્લાઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. આ યાદીમાં જુનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સુરત, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, અને બોટાદ જેવા જિલ્લાઓના નવા પ્રમુખોની જાહેરાત થઈ છે. જેમાંથી કેટલાક પ્રમુખો ફરીથી પસંદ કરવામાં આવ્યા છે. BJP District President…

Read More

Announcement of the municipal presidents :જૂનાગઢના મેયર બન્યા ધર્મેશ પોસિયા,ભાજપે 68 નગરપાલિકાના પ્રમુખોની પણ કરાઇ જાહેરાત

ગાંધીનગર ખાતે મંગળવારે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વિવિધ નગરપાલિકા પ્રમુખો અને મેયર પદ માટેની નિમણૂક પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ, જેમણે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર પદ માટે ધર્મેશ પોસિયા અને ડેપ્યુટી મેયર પદ માટે આકાશ કટારા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પલ્લવી ઠાકરની પસંદગીની જાહેરાત કરવામાં આવી.આ પસંદગીઓથી સામાન્ય રીતે સ્થાનિક શાસન અને વિકાસકાર્યોએ…

Read More

અમેરિકાએ PM મોદીને હરાવવા માટે રચી હતી સાજિશ! અમેરિકાના વિદેશ વિભાગના ભૂતપૂર્વ અધિકારીનો દાવો

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધિકારી માઇક બેન્ઝના દાવાએ હલચલ મચાવી દીધી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, બેન્ઝે દાવો કર્યો છે કે અમેરિકાએ મીડિયા પ્રભાવનો ઉપયોગ કરીને, સોશિયલ મીડિયા સેન્સરશીપને પ્રોત્સાહન આપીને અને વિપક્ષી ચળવળોને નાણાકીય મદદ આપીને ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોની રાજનીતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એવો પણ દાવો…

Read More

Toll Pass: સરકારની આ યોજનાથી દેશભરના વાહનચાલકોને મળશે અદભૂત ફાયદો! જાણો તેના વિશે

Toll Pass: જ્યારે પણ આપણે બીજા શહેરની મુલાકાત લેવા જઈએ છીએ, ત્યારે એક્સપ્રેસ વે અને હાઇવે પર ટોલ ટેક્સનો સામનો કરવો પડે છે. પરંતુ ઘણા લોકો તેમના ફાસ્ટ ટેગ રિચાર્જ કરતા નથી અને તેઓ લાઈનમાં ઉભા રહીને સ્લિપ મેળવવાનું પસંદ કરે છે. આના કારણે ટોલ પ્લાઝા પર લાંબો જામ રહે છે અને ઘણો સમય વેડફાય…

Read More

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 9 એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, 2માં આમ આદમી પાર્ટી આગળ!

દિલ્હીમાં કોની સરકાર બનશે તેનો નિર્ણય ઈવીએમમાં ​​કેદ થઈ ગયો છે. દિલ્હીની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયું છે અને હવે પરિણામ 8મી ફેબ્રુઆરીએ આવવાનું છે. પરિણામો પહેલા એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા છે. અત્યાર સુધી આવેલા 9 એક્ઝિટ પોલમાંથી 7 એક્ઝિટ પોલમાં ભાજપ માટે લીડની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 એક્ઝિટ પોલમાં…

Read More

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજયમાં લાગુ થશે UCC!

UCC in Gujarat – ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કાયદાનો અમલ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કાયદાની અમલીકરણ પ્રક્રિયા પર કામ કરશે અને લોકોના સૂચનો અને અભિપ્રાયો…

Read More

દિલ્હી ચૂંટણી પહેલા AAPને મોટો ફટકો, સાત ધારાસભ્યોએ એક જ દિવસે પાર્ટી છોડી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહેરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, આદર્શ નગર બેઠકના પવન શર્મા અને બિજવાસન બેઠકના ધારાસભ્ય બીએસ જૂનના…

Read More

દિલ્હીની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર-3 જાહેર કર્યો, અમિત શાહે કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર!

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીજેપીનો સંકલ્પ પત્ર ભાગ 3 બહાર પાડ્યો અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તેઓ ક્યારે યમુનામાં ડૂબકી મારશે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર ખાતે દિલ્હી વિધાનસભા…

Read More