મુખ્તાર અબ્બાસ નકવી

પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મુસ્લિમોને કરી અપીલ , ભાજપથી એલર્જીના હોવી જોઇએ, વિશ્વાસ રાખો!

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્તાર અબ્બાસ નકવી એ મુસ્લિમોને મોટી અપીલ કરી છે. શુક્રવારે નકવીએ મુસ્લિમ સમુદાયને ભાજપ પર વિશ્વાસ કરવાની અપીલ કરી હતી. નકવીએ શુક્રવારે રામપુરમાં ભાજપના “સક્રિય સભ્યતા અભિયાન” હેઠળ તેમની સક્રિય સભ્યપદનું નવીકરણ કર્યું. તેમણે તમામ કાર્યકરોને સક્રિય સભ્યો તરીકે આ અભિયાનનો ભાગ બનવા અને પાયાના સ્તરે સંગઠનને…

Read More

ઉત્તરપ્રદેશમાં ધારાસભ્યને થપ્પડ મારવાના મામલે BJPએ ચાર લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢયા

લખીમપુર ખીરીમાં ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને બધાની સામે માર મારવાના મામલામાં પહેલી કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપે ધારાસભ્ય પર હુમલો કરનાર અવધેશ સિંહ સહિત ચાર લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. હાંકી કાઢવામાં આવેલા લોકોમાં અવધેશ સિંહની પત્ની પુષ્પા સિંહ, અનિલ યાદવ અને જ્યોતિ શુક્લાનો સમાવેશ થાય છે. સીએમ યોગી સાથે ધારાસભ્યની બેઠક બાદ આ કાર્યવાહી…

Read More

મોદી કેબિનેટે લીધો આ મોટો નિર્ણય, હવે પાકિસ્તાનની સરહદ પાસે બનશે વર્લ્ડ કલાસ રોડ!

મોદી કેબિનેટે : જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી તેમના એજન્ડામાં મુખ્યત્વે બે બાબતો રહી છે. પહેલું, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને બીજું, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ બનાવવું. આ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. મોદી કેબિનેટે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રોડ સિસ્ટમ સુધારવા માટે મોટો નિર્ણય…

Read More

હરિયાણામાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી?આ રહ્યા હારવાના કારણ!

હરિયાણા  માં સરકાર વિરુદ્ધ કથિત વાતાવરણ હોવા છતાં, કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો અને પાર્ટી સરકાર બનાવવામાં નિષ્ફળ રહી. હરિયાણામાં કોંગ્રેસ કેમ હારી? તેની ઘણી આડઅસરો અને કારણો પ્રકાશમાં આવવા લાગ્યા છે. રાજ્યમાં જૂથવાદ પણ હારનું મુખ્ય કારણ હતું. આવો જાણીએ કોંગ્રેસની હારના મોટા કારણો. હરિયાણામાં, એક સમુદાય એટલે કે જાટ વિરુદ્ધ 35 અન્ય…

Read More

વક્ફ બોર્ડ બિલની JPCની બેઠકમાં આ મુદ્દે ઓવૈસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા!

વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, આ  બેઠકમાં મુ્સિલમ વકફ બોર્ડના અનેક મુદ્દાની ચર્ચા થઇ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચર્ચા થઇ હતી. વકફ બોર્ડ બિલ પર જેએપીસીની બેઠક વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં…

Read More

ભાજપના નિતેશ રાણેએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું,24 કલાક માટે પોલીસ હટાવી દો!

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. સાંગલીમાં નીતિશ રાણેએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નીતિશ રાણેએ કહ્યું, અમે કહીએ છીએ કે હું પોલીસકર્મીઓને એક દિવસની રજા આપું અને પછી અમે અમારી તાકાત બતાવીએ. નીતિશ રાણેએ કહ્યું, પોલીસને એક દિવસની રજા આપો, અમે અમારી તાકાત બતાવીશું. વાસ્તવમાં, મહારાષ્ટ્ર…

Read More
ચૂંટણી ઢંઢેરો

હરિયાણા વિધાનસભા માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર

 ભારતીય જનતા પાર્ટીએ આજે ​​હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગુરુવારે 5 ઑક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં તેણે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર 24 પાક ખરીદવા અને રાજ્યમાં દરેક અગ્નિવીરને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. મહિલાઓને દર મહિને…

Read More
હરિયાણા

હરિયાણામાં કોંગ્રેસની વચનોની લહાણી, 7 ગેરંટી સહિતની કરી આ મોટી જાહેરાત

આજે કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે જનતાને શ્રેણીબદ્ધ વચનો આપ્યા હતા. પક્ષે લઘુત્તમ ટેકાના ભાવ અને જાતિ સર્વેક્ષણની કાયદાકીય ગેરંટી સહિત સાત ગેરંટીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં AICC મુખ્યાલય ખાતે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોના ભાગ રૂપે પાર્ટી ગેરંટી બહાર પાડી. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર…

Read More

વન નેશન વન ઈલેક્શનને મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઈલેક્શન   ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે. 32 રાજકીય પક્ષોનું સમર્થન વન નેશન વન ઈલેક્શન  પૂર્વ…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More