અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 9 હથિયારો જપ્ત, 200 શંકાસ્પદોની ધરપકડ
Ahmedabad Rath Yatra Security : અમદાવાદ: ભગવાન જગન્નાથની સુપ્રસિદ્ધ અષાઢી બીજની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) સુરક્ષા વ્યવસ્થા અત્યંત લોખંડી બનાવી દીધી છે. રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફફડાટ મચી ગયો છે. Ahmedabad Rath Yatra Security : ઓપરેશન રથયાત્રા: શંકાસ્પદ…

