ડાકોર મંદિર :

ડાકોર મંદિર: શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા મનોરથોની ન્યોછાવર રકમમાં મોટો વધારો કરાયો

ડાકોર મંદિર : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જેઠ અધિક માસના પવિત્ર દિવસોને ધ્યાનમાં રાખીને મંદિર કમિટી દ્વારા વિવિધ ઉત્સવ અને મનોરથોની ન્યોછાવર (લાગા) રકમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ ભક્તોએ હવે મનોરથો માટે નિર્ધારિત કરેલી નવી અને…

Read More