એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ટર્બુલન્સ સર્જાતા 14 લોકો ઘાયલ,મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

 Turbulence Phuket Delhi ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI2379) માં મંગળવારે એક અત્યંત ડરામણી અને હચમચાવી નાંખે એવી ઘટના બની છે. ઉડાન દરમિયાન અચાનક વાતાવરણમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ (ટર્બુલન્સ) ને કારણે વિમાન હવામાં જ જોરદાર આંચકા ખાવા લાગ્યું હતું. આ અચાનક બનેલી ઘટનામાં ૧૦ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૪ લોકો…

Read More

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ બાદ એર ઇન્ડિયા વિમાનમાં આગ લાગી

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના:   દિલ્હી એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના જોવા મળી છે. જ્યાં, હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરનાર એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ વિમાનના સહાયક પાવર યુનિટમાં લાગી હતી. રાહતની વાત એ છે કે તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ…

Read More