Sajjan Kumar Passes Away: 1984 શીખ રમખાણોના દોષિત પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન

Sajjan Kumar Passes Away 1984ના શીખ-વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું ૮૦ વર્ષની વયે નિધન થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સજ્જન કુમારને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેઓ ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણોના બે અલગ-અલગ કેસોમાં દોષિત સાબિત થયા બાદ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી…

Read More

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, પોલીસ પર પથ્થરમારા બાદ સુરક્ષા વધારાઈ, ઈન્ટરનેટ સેવા બંધ

Jantar Mantar Protest Violence રાજધાની દિલ્હીમાં જંતર-મંતર નજીક બુધવારે રાત્રે સ્થિતિ ફરી એકવાર વણસી હતી. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટોળું હિંસક બનતા ટૉલ્સટોય માર્ગ પર ભારે ઘર્ષણ સર્જાયું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ અને RAF (રેપિડ એક્શન ફોર્સ) ની ટીમો પર મોટા પથ્થરો અને ડંડા વડે હુમલો કર્યો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ…

Read More

‘આ સરકાર નથી, પણ અહંકાર છે’: સંસદ માર્ચમાં લાઠીચાર્જથી વિપક્ષ ભડક્યો!

Police Lathicharge Parliament March દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે એક તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. વિવિધ માંગણીઓ સાથે સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે દિલ્હી પોલીસે બળપ્રયોગ કરતા મામલો બિચક્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જનો સહારો લીધો હતો, જેના પગલે અનેક પ્રદર્શનકારીઓને ઈજાઓ પહોંચી છે. આ ઘટના બાદ રાજકીય ગલિયારાઓમાં ભારે હંગામો મચી…

Read More

દિલ્હીમાં મોટી દુર્ઘટના: રોહિણીમાં 5 માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી, અનેક લોકો દબાયા હોવાની આશંકા

Delhi Building Collapse Rohini : રાજધાની દિલ્હીના રોહિણી સેક્ટર-16માં બુધવારે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. અહીં નિર્માણાધીન 5 માળની એક ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, કાટમાળ નીચે અનેક મજૂરો અને અન્ય લોકો દબાયા હોવાની આશંકા છે. Delhi Building Collapse Rohini યુદ્ધના ધોરણે રેસ્ક્યુ…

Read More