અમદાવાદમાં 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું નગર

Ahmedabad Rath Yatra 2026 : અમદાવાદની ઓળખ સમાન ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા સંપૂર્ણ ભક્તિભાવ અને પરંપરાગત ઉલ્લાસ સાથે શરૂ થઇ. અષાઢી બીજના પાવન પર્વે સવારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી અને ગજરાજની આગેવાનીમાં પ્રભુના રથનું પ્રસ્થાન થયું ત્યારે આખું શહેર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું.આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ખાસ પ્રાધાન્ય આપવામાં…

Read More