અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડમાં SIT એ યુપી સરકારને સોંપ્યો રિપોર્ટ
Ram Mandir Donation Scam : ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે દેશ-વિદેશમાંથી મળતા દાનના નામે થયેલી કથિત છેતરપિંડી અને કૌભાંડના મામલામાં એક બહુ જ મોટો વળાંક આવ્યો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, આ હાઈપ્રોફાઈલ કૌભાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી (SIT) દ્વારા પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ…

