Nirav Modi Extradition

નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: કાયદાકીય અવરોધો દૂર, હવે ગમે ત્યારે થઈ શકે છે ભારત વાપસી

Nirav Modi Extradition : પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (European Court of Human Rights – ECHR) તરફથી કોઈ રાહત ન મળ્યા બાદ તેના પ્રત્યાર્પણ (Extradition)નો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. હવે તેની પાસે પ્રત્યાર્પણ અટકાવવા માટે…

Read More