mehmedabad mla arjun sinh chauhan :

‘ધારાસભ્ય હોય તો આવા’: MLA અર્જુનસિંહ ચૌહાણે દૂર કરાવી 10 વર્ષ જૂની ગટરની ગંભીર સમસ્યા

mehmedabad mla arjun sinh chauhan : ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરના રાવળવાસ વિસ્તારમાં (Ravalvas Area) વર્ષોથી નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહેલા સ્થાનિક રહીશો માટે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, રાવળવાસ વિસ્તારમાં આવેલા એસ.વાય. મન્સૂરી હોલ (S.Y. Mansuri Hall) અને સ્થાનિક ઇકરા શાળા પાસે છેલ્લા ૧૦ વર્ષથી ગટર ઉભરાવાની અત્યંત ગંભીર અને…

Read More