હિના ખાન

બ્રેસ્ટ કેન્સર પીડિત હિના ખાને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર પર વ્યક્ત કરી ચિંતા

ટીવી એક્ટ્રેસ હિના ખાન હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે યે રિશ્તા કી કહેલાતા હૈ અભિનેત્રી બ્રેસ્ટ કેન્સરના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે સમયાંતરે પોતાની બીમારી વિશે માહિતી આપતી રહે છે. થોડા સમય પહેલા, તેણીએ એક પીડાદાયક દિવસનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણી પોતાનું માથું મુંડતી…

Read More
ભારતનું રાષ્ટ્રગીત

ભારતના રાષ્ટ્રગીતનો ઇતિહાસ જાણો

ભારત રાષ્ટ્રગીત: રાષ્ટ્રગીત જન ગણ મન એ ભારતની સ્વતંત્રતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આની સાથે દેશની ઓળખ જોડાયેલી છે. રાષ્ટ્રગીત નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું.દર વર્ષે 15મી ઓગસ્ટે આપણે આપણો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. આ દિવસ આપણા ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આખો દેશ આઝાદીના આ ખાસ દિવસની ઉજવણી કરે…

Read More

અયોધ્યા રામ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, ટ્રસ્ટને અત્યાર સુધીમાં આટલા અબજ દાન મળ્યું!

અયોધ્યા રામ મંદિર:   રામલલાને અત્યાર સુધીમાં ભક્તો તરફથી 55 અબજ રૂપિયાનું દાન મળ્યું છે. રામ લલ્લાને મળેલા દાનમાં વિદેશી દાનનો પણ સમાવેશ થાય છે. રામ લલ્લાના અભિષેક સમારોહ બાદ દાનમાં વધારો થયો છે. ટ્રસ્ટને દર મહિને એક કરોડથી વધુનું દાન મળ્યું છે. 3 વર્ષમાં 2000 કરોડ રૂપિયાનું દાન મળ્યું રામલલાના ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિપૂજન 5…

Read More
અદાણી ગ્રુપ

અદાણી ગ્રુપે હિંડનબર્ગના રીર્પોટને નકાર્યો,અહેવાલ પર કહી આ મોટી વાત

  અદાણી ગ્રુપ : અદાણી ગ્રુપે હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા તાજેતરના આરોપોનો જવાબ આપ્યો છે. અદાણી ગ્રુપે હિંડનબર્ગના આ નવીનતમ અહેવાલને ભ્રામક ગણાવ્યો છે. હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આ આરોપો અંગે અદાણી ગ્રુપે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, “હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આ આરોપો વ્યક્તિગત નફો મેળવવા માટે,…

Read More
ગાઝા

ગાઝામાં સ્કૂલ પર ઇઝરાયેલી સેનાએ એરસ્ટ્રાઇક કરતા 100થી વધુના મોત

છેલ્લા 10 મહિનાથી ગાઝામાં ઈઝરાયેલનો ચાલી રહેલો વિનાશ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તાજેતરના હુમલામાં, ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરની એક શાળા પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલો અલ-તાબીન સ્કૂલ પર કરવામાં આવ્યો હતો….

Read More

ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા સંદર્ભે અભિષેકનો વીડિયો વાયરલ! જુઓ વીડિયો

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવ અને છૂટાછેડાની અફવાઓ વચ્ચે, જૂના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવના અહેવાલો આવી રહ્યા છે. લોકોએ જોયું કે ઐશ્વર્યા રાય તેના પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈ-પ્રોફાઈલ લગ્નમાં નથી આવી રહી, ત્યારબાદ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચેનો ઝઘડો સોશિયલ મીડિયા પર…

Read More
ચીફ જસ્ટિસ

બાંગ્લાદેશમાં ફરી વિરોધ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે આપવું પડ્યું રાજીનામું

બાંગ્લાદેશ ના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને આખરે વિરોધકર્તાઓના અલ્ટીમેટમ બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીફ જસ્ટિસ શનિવારે સાંજે પોતાનું રાજીનામું સોંપવા જઈ રહ્યા છે. ઓબેદુલ હસનને ગયા વર્ષે બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હસનને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પણ નજીકના માનવામાં આવે છે. બાંગ્લાદેશ માં શનિવારે…

Read More
હિજાબ

હિજાબ પર પ્રતિબંધ શા માટે? તિલક અને બિંદી પર કેમ નહીં! સુપ્રીમ કોર્ટે કોલેજના આદેશની કરી આકરી ટીકા

હિજાબ:  સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુંબઈની એક કૉલેજ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને કૉલેજ પરિસરમાં હિજાબ, નકાબ, બુરખા અને કૅપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશ પર સ્ટે મૂક્યો હતો. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને સંજય કુમારની બેન્ચે આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા અને ધાર્મિક ચિહ્નો પર પસંદગીના પ્રતિબંધના કોલેજના નિર્ણયની ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે કોલેજના નિર્દેશ પર…

Read More
રાજ્યસભા

રાજ્યસભામાં ભારે હંગામો, જગદીપ ધનખર અને જયા બચ્ચન વચ્ચે ઉગ્ર બોલાચાલી

રાજ્યસભા માં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. અધ્યક્ષ જગદીપ ધનખરે ગુસ્સે થઈને શિષ્ટાચારની સલાહ આપી. વિપક્ષના સભ્યો ‘ગુંડાગીરી નહીં ચાલે’ના નારા લગાવીને વોકઆઉટ કરી ગયા હતા. વિપક્ષના વર્તનને અભદ્ર ગણાવીને રાજ્યસભામાં નિંદા પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. હંગામો અને નિંદા પ્રસ્તાવ બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી…

Read More

વક્ફ બોર્ડ સાથે છેડછાડ સહન કરવામાં આવશે નહીં: મૌલાના અરશદ મદની

જમીયત ઉલેમા હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની એ સંસદમાં વકફ સુધારા બિલની રજૂઆત પર નારાજગી વ્યક્ત કરી હતી અને વક્ફ બોર્ડની સત્તાઓ સાથે છેડછાડને મુસ્લિમો માટે ખતરાની ઘંટડી ગણાવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વકફ બોર્ડનો દરજ્જો ખતમ કરીને કલેક્ટર શાસન લાદવા માંગે છે, જેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. સરકાર સારી રીતે જાણે…

Read More