ખાંડ પછી ડુંગળીના ભાવમાં ઉછાળો, કિલોએ રૂ. 42 પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Onion Price Hike ખાંડના ભાવમાં સતત વધારો થયા બાદ હવે રસોડાની બીજી મહત્વની ચીજ ડુંગળીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ એક વર્ષ કરતાં ૪૫ ટકા અને એક મહિનામાં ૧૯ ટકા વધતાં કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવાનો મોટો નિર્ણય લીધો છે. ડુંગળીના વધતા ભાવ અને સરકારનું પગલું ( Onion…

Read More

ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા 2026: 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા, જાણો સમયપત્રક

Gujarat Police Recruitment ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) ની જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી 23મી ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં 25 હજાર જેટલા ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કર્યા છે. Gujarat Police Recruitment…

Read More

શ્રાવણ માસના પહેલા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર

 First Shravan Somvar શિવઉપાસનાના મહાપર્વ સમાન પવિત્ર શ્રાવણ માસના પહેલા જ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ [Somnath Mahadev Temple] ના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સોમવારના પાવન અવસર પર વહેલી સવારથી જ દેશભરમાંથી આવેલા લાખો શિવભક્તોએ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ભક્તોની…

Read More

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: ગુજરાતના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નારાથી ગૂંજ્યા

Shravan Maas 2026 શિવઉપાસનાના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજ (૧૩ ઓગસ્ટ, ૨૦૨૬) થી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પવિત્ર દિવસની શરૂઆતની સાથે જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધીના નાના-મોટા તમામ શિવમંદિરો ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ અને ‘ઓમ નમઃ શિવાય’ના પવિત્ર જયઘોષથી…

Read More

અમદાવાદ એસજી હાઈવે: નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન પર લટકીને યુવકે કર્યો આપઘાત

અમદાવાદના એસ.જી. હાઈવે [S G Highway] પરથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નિરમા યુનિવર્સિટી સામે બની રહેલી એક બહુમાળી નિર્માણાધીન બિલ્ડિંગના ૩૨મા માળે ક્રેન પર લટકીને એક યુવકે આપઘાત [Suicide] કરી લીધાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ પ્રીતમસિંહ (ઉ.વ.૨૨) તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો…

Read More

યુવાનો માટે પ્રેરણા: મહેમદાવાદના ડૉ. ગુલામનબી વહોરાના સંઘર્ષ અને સફળતાની ગાથા ‘હૈયું, મસ્તક, હાથ’ બની માર્ગદર્શિકા

Dr Gulamnabi Vohra Biography : પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને અસાધારણ સંઘર્ષ પછી મેળવેલી સફળતાની કહાની હંમેશાં સમાજ માટે એક નવો રાહ ચીંધતી હોય છે. મહેમદાવાદના વતની એવા ડૉ. ગુલામનબી વહોરા [Dr. Gulamnabi Vohra] ના જીવનના સંઘર્ષ અને તેની ફલશ્રુતિ સમાન સફળતાની ગાથા હવે પુસ્તક સ્વરૂપે વાચકો સમક્ષ આવી છે. જાણીતા લેખક બીરેન કોઠારી [Biren Kothari] દ્વારા…

Read More
 Panchsheel Credit Society

કોમી એકતાના સંદેશ સાથે યોજાઈ શ્રી પંચશીલ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા, મુફતી રીઝવાન તારાપુરી રહ્યા ઉપસ્થિત

 Panchsheel Credit Society સામાજિક સૌહાર્દ અને ભાઈચારાના અનોખા સંદેશ સાથે તાજેતરમાં એક પ્રેરણાદાયી આયોજન જોવા મળ્યું છે. શ્રી પંચશીલ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ [SHREE PANCSHEEL CREDIT & CONSUMER CO.OP.SOCIETY LTD.] ની વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક બેઠકનું મુખ્ય આકર્ષણ કોમી એકતા અને પરસ્પર સદભાવનાનું…

Read More

મહેમદાવાદના હલધરવાસ ખાતે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભવ્ય તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

 Haldharwas Tiranga Yatra ખેડા [Kheda] જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ખાતે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા [Tiranga Yatra] નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રપ્રેમની યાત્રાને મહેમદાવાદના લોકપ્રિય ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ [Arjunsinh Chauhan] દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નાયરા પેટ્રોલ પંપ પાસેથી શરૂ થયેલી આ પગપાળા તિરંગા…

Read More

કોડીનારના છારા દરિયાકાંઠે પાંચ કિશોરો ડૂબ્યા, 3નો બચાવ, 2 લાપતા

Kodinar Sea Drowning ગીર સોમનાથ [Gir Somnath] જિલ્લાના કોડીનાર તાલુકાના છારા [Chhara] ગામેથી મંગળવારે એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. દરિયા કિનારે ફરવા ગયેલા ધોરણ 10 અને 11 ના પાંચ કિશોરો અચાનક દરિયાના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જો કે સ્થાનિક માછીમારોના સમયસૂચકતા અને સાહસના કારણે મોટી જાનહાનિ ટળી છે અને…

Read More

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ટર્બુલન્સ સર્જાતા 14 લોકો ઘાયલ,મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

 Turbulence Phuket Delhi ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI2379) માં મંગળવારે એક અત્યંત ડરામણી અને હચમચાવી નાંખે એવી ઘટના બની છે. ઉડાન દરમિયાન અચાનક વાતાવરણમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ (ટર્બુલન્સ) ને કારણે વિમાન હવામાં જ જોરદાર આંચકા ખાવા લાગ્યું હતું. આ અચાનક બનેલી ઘટનામાં ૧૦ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૪ લોકો…

Read More