Lakhota Lake Incident

જામનગર: લાખોટા તળાવમાં ન્હાવા પડેલા 10 અને 12 વર્ષના બે બાળકો ડૂબ્યા, ફાયર વિભાગે બહાર કાઢ્યા મૃતદેહ

Lakhota Lake Incident : જામનગર શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક લાખોટા તળાવમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક બાળકોના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. Lakhota Lake Incident…

Read More
Swaminarayan Temple Controversy

અમદાવાદના નવાવાડજ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ: 33 વર્ષથી સત્સંગ કરતા વડીલોને હાંકી કઢાયા, વહીવટકર્તાઓની આપખુદશાહી સામે ભક્તોમાં ભારે રોષ

Swaminarayan Temple Controversy: અમદાવાદના [Ahmedabad] નવાવાડજ [Nava Vadaj] વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સ્વામિનારાયણ મંદિરમાં વર્ષો જૂના હરિભક્તો અને નવા વહીવટકર્તાઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય [Kalupur Swaminarayan Sect] હેઠળ આવતા આ મંદિરમાં છેલ્લા 33 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સત્સંગ સભા કરતા વડીલોને અપમાનિત કરી કાઢી મૂકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલમાં આ…

Read More
Surendranagar Accident

લખતર-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 7 પદયાત્રીઓના મોત

Surendranagar Accident  :  ભક્તિના માર્ગ પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગોઝારી ઘટના બની છે. રાજકોટથી પગપાળા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સુરેન્દ્રનગર નજીક એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. લખતર-વિરમગામ હાઇવે પર પૂરપાટ ઝડપે આવતા એક કાળમુખા ટ્રકે 10 જેટલા યાત્રાળુઓને અડફેટે લીધા હતા, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 3 લોકોની…

Read More
Gujarat Local Body Election Ticket Conflict

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાદ ભડકો: ક્યાંક આત્મહત્યાનો પ્રયાસ તો ક્યાંક પથ્થરમારો, ભાજપ-આપમાં આંતરિક બળવો

Gujarat Local Body Election Ticket Conflict: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ [Gujarat Local Body Elections] ના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન રાજ્યભરમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટી [AAP] ના ઉમેદવાર ગૌશાલી ચાચર [Gaushali Chachar] દ્વારા ટેકનિકલ કારણોસર ફોર્મ ન ભરી શકાતા કલેક્ટર કચેરીમાં જ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરાતા ચકચાર મચી ગઈ છે….

Read More
Narmada Husband Murder Case

પતિએ લાફો માર્યો ને પત્નીએ પથ્થરથી પતાવી દીધો! નર્મદાની ચોંકાવનારી ઘટના

Narmada Husband Murder Case :ગુજરાતના નર્મદા [Narmada] જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં નજીવા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પત્નીએ ગુસ્સામાં આવીને પોતાના જ પતિની પથ્થર મારીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટનાની સૌથી હેરાન કરનારી વાત એ છે કે, હત્યા કર્યા બાદ પત્ની ક્યાંય ભાગી જવાને બદલે આખી…

Read More
પીએમ મોદી ગુજરાત મુલાકાત

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે: વાવ-થરાદમાં ₹20,000 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ

પીએમ મોદી ગુજરાત મુલાકાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 માર્ચ 2026 ના રોજ ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યને ₹20,000 કરોડથી વધુના વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદીનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાશે, જ્યાં તેઓ અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદી ગુજરાત મુલાકાત :…

Read More
Rajkot Dhoraji Highway Accident :

રાજકોટના ધોરાજી હાઈવે પર ગોઝારો અકસ્માત: સગાઈ પ્રસંગ પતાવી પરત ફરતી ખાનગી બસ પલટી

Rajkot Dhoraji Highway Accident : રાજકોટ જિલ્લાના ધોરાજી હાઈવે પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સગાઈના પ્રસંગમાં હાજરી આપીને આનંદ-ઉલ્લાસ સાથે પરત ફરી રહેલા મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં ખુશીનો માહોલ પળવારમાં માતમ અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો. Rajkot Dhoraji Highway Accident : અકસ્માત…

Read More
Shivalik LPG ship Mundra :

Shivalik LPG ship Mundra : LPG સંકટ ટળ્યું: 45000 ટન ગેસ સાથે ભારતીય જહાજ શિવાલિક મુન્દ્રા પહોંચ્યું

Shivalik LPG ship Mundra : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર તણાવ વચ્ચે ભારત માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં ગેસ સંકટના ડર વચ્ચે એક મોટો જથ્થો સુરક્ષિત રીતે ભારતના કાંઠે પહોંચી ગયો છે.શિવાલિક’ જહાજનું મુન્દ્રા બંદરે પહોંચવું એ માત્ર આર્થિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ દેશના…

Read More
LPG Shortage Ahmedabad:

અમદાવાદમાં ગેસ શોર્ટેજની અસર શરૂ: મણિનગર સ્વામિનારાયણ ભોજનાલય હંગામી ધોરણે બંધ!

LPG Shortage Ahmedabad: શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની (Commercial Gas Cylinder) અછતની ગંભીર અસર હવે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના રોજિંદા જીવન પર પડવા લાગી છે. અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવેલા અને હજારો લોકો માટે આશીર્વાદરૂપ મનાતા ‘શ્રી સ્વામિનારાયણ ભોજનાલય’ (Swaminarayan Bhojanalay) ને LPG ગેસની ભારે શોર્ટેજના કારણે આજથી (13 માર્ચ) અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો વારો આવ્યો…

Read More
Girnar Ambaji Temple Controversy

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસની મહેફિલનો વીડિયો વાયરલ,પૂજારી સહિત 11 સસ્પેન્ડ!

Girnar Ambaji Temple Controversy :  ગિરનાર પર્વત પર આવેલા લાખો ભક્તોના આસ્થાના પ્રતીક સમાન પવિત્ર અંબાજી મંદિરમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મંદિરના ભંડારા (રસોડા) માં કેટલાક શખ્સો દ્વારા દારૂ અને માંસાહારી ભોજનની મહેફિલ માણવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં…

Read More