આ ફોનમાં Google Gemini Live સપોર્ટ મળશે, માણસોની જેમ AI કરશે વાત!

Google નું Gemini Live  સોફ્ટવેર કંપની ગૂગલે ગયા મંગળવારે મેડ બાય ગૂગલ ઈવેન્ટમાં Pixel 9 સીરીઝ અને ઘણા બધા ઉપકરણો લોન્ચ કર્યા હતા. આ ઉપરાંત, કંપનીએ તેના જેમિની AI ટૂલમાં એક મોટું અપગ્રેડ કર્યું છે અને ગૂગલ જેમિની લાઈવ લોન્ચ કરવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટૂલથી યુઝર્સ માણસોની જેમ વાત કરી શકશે અને…

Read More
કેપ્ટન શહીદ

સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં કેપ્ટન શહીદ, સેના 4 આતંકવાદીઓની શોધખોળમાં

કેપ્ટન શહીદ:  સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે. આ અથડામણમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ શિવગઢ-અસાર બેલ્ટમાં ક્યાંક છુપાયેલા છે….

Read More

બિહારની આ જગ્યા પર આ કારણથી 14મી ઓગ્સ્ટની મધરાત્રિએ ફરકાવવામાં આવે છે તિરંગો

 પૂર્ણિયા:  ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. પરંતુ બિહારના પૂર્ણિયામાં 15મીએ નહીં પરંતુ 14મી ઓગસ્ટે મધ્યરાત્રિએ ત્રિરંગો ફરકાવવામાં આવે છે. બાઘા બોર્ડર પર પણ રાત્રે બરાબર 12 વાગે ધ્વજ ફરકાવવાની પરંપરા છે. જોકે, પૂર્ણિયામાં રાત્રે ધ્વજ ફરકાવવા પાછળ આઝાદી સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે….

Read More

ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા, 3 લોકોના મોત, 2 લોકોને બચાવી લેવાયા

દશામાની મૂર્તિ :ગુજરાતના ગાંધીનગરમાંથી પાંચ લોકો ડૂબ્યા છે તેના મોટા સમાચાર સામે આવ્યા છે.આ સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આજે વહેલી સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા છે. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ડૂબેલા પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંગળવારે…

Read More
 army

આ દેશોમાં નાગરિકોને સેનામાં ભરતી થવું ફરજિયાત! જાણો

 army:  વિશ્વના  26 દેશોમાં નાગરિકોને સેનામાં જોડાવાનો અધિકાર છે. જોકે, 6 દેશો એવા છે જ્યાં આ કાયદાનો કડક અમલ થાય છે. આ દેશો સેનામાં નાગરિકોની ભરતી ફરજિયાત બનાવે છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક કાયદો પસાર કર્યો છે જે શારીરિક રીતે અક્ષમ ન હોય તેવા તમામ પુરુષોને સૈન્યમાં સેવા આપવા માટે પરવાનગી આપે છે….

Read More

BCCIએ ટીમ ઈન્ડિયાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો, બાંગ્લાદેશ સામે બદલ્યું સ્થળ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ( BCCI)  મંગળવારે  આગામી સ્થાનિક સિઝન 2024-25 માટે ટીમ ઈન્ડિયા (સિનિયર મેન્સ)નું અપડેટ શેડ્યૂલ જાહેર કર્યું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T20 મેચ 6 ઓક્ટોબર 2024ના રોજ ધર્મશાલામાં યોજાવાની હતી. હવે તે ગ્વાલિયરમાં રહેશે. કારણ કે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ડ્રેસિંગ રૂમમાં અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ નિર્ણય…

Read More

વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા સાથે નિકળી રેલી, જુઓ વીડિયો

ત્રિરંગા રેલી:  સ્વતંત્રતા દિવસ પહેલા, જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તિરંગાની સાથે વંદે માતરમના નારા પણ લગાવવામાં આવ્યા હતા. #WATCH रियासी, जम्मू-कश्मीर: स्वतंत्रता दिवस से पहले चिनाब नदी पर…

Read More

વકફ સુધારા બિલ માટે રચાયેલી જેપીસી સમિતના જગદંબિકા પાલ હશે અધ્યક્ષ, લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો પણ સામેલ

વકફ સુધારા બિલ:  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ લોકસભા સભ્ય જગદંબિકા પાલ વિવાદાસ્પદ વક્ફ (સુધારા) બિલ પર વિચારણા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની અધ્યક્ષતા કરશે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પાલને 31 સભ્યોની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બિલની જોગવાઈઓ પર લોકસભામાં વિરોધ…

Read More
વિનેશ ફોગાટ

વિનેશ ફોગાટ મેડલનો નિર્ણય ફરી મોકૂફ,હવે આ તારીખે આવશે ચુકાદો

વિનેશ ફોગાટ:  પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટના કેસમાં નિર્ણય આવવાનો બાકી છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) મંગળવારે  તેના નિર્ણયની જાહેરાત કરવાની હતી, પરંતુ હવે તેને મુલતવી રાખવામાં આવ્યો છે. હવે કોર્ટનો નિર્ણય 16 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યે આવશે. જો આ નિર્ણય વિનેશના પક્ષમાં આવશે તો તેને સિલ્વર મેડલ મળશે. જ્યારે કોઈ તેની…

Read More

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વચ્ચે VHPએ હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી. ત્યાં રહેતા હિંદુઓ તેમના જીવનની ચિંતા કરે છે. હિંસક દેખાવકારો હિન્દુઓના ઘરો અને મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ત્યાંના હિન્દુઓ ભારતમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હિંસક વાતાવરણને જોતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. VHP અનુસાર, તેણે બાંગ્લાદેશમાં દલિત લઘુમતીઓને રક્ષણ, વળતર અને…

Read More