સોમનાથમાં રચાશે ઈતિહાસ: ‘અમૃતપર્વ 2026’માં પહેલીવાર 90 મીટર ઊંચા શિખર પર થશે કુંભાભિષેક
Somnath Amrutparv 2026: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક એવા ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિરમાં “સોમનાથ અમૃતપર્વ-2026” ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહોત્સવના પગલે સમગ્ર દેવભૂમિ પર હાલ અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ માત્ર ઉજવણી પૂરતું સીમિત નથી, પરંતુ તેના સાનિધ્યમાં સોમનાથ ક્ષેત્રમાં એક નવો ઐતિહાસિક અધ્યાય…

