iPhone 17 Pro માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે? જાણો

iPhone 17 Pro series:  સપ્ટેમ્બરમાં iPhone 17 સિરીઝના લોન્ચ પહેલા, iPhone 17 Pro અને iPhone 17 Air ની કિંમતો સંબંધિત માહિતી સામે આવી છે. આ આગામી સિરીઝમાં, iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Air અને iPhone 17 Pro Max લોન્ચ થઈ શકે છે, આ વર્ષે કંપની પ્લસ મોડેલને Air મોડેલથી બદલી શકે છે. ફક્ત…

Read More

અમદાવાદમાં PG માટે નવી નીતિ: AMCએ જાહેર કર્યા કડક નિયમો,NOC અને ફાયર સેફ્ટી ફરજિયાત

શહેરમાં વધતી જતી પીજી (પેઇંગ ગેસ્ટ) સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. આ નીતિ હેઠળ પીજીને હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આનાથી પીજી સંચાલકોએ હવે GDCR (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)ના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. નિયમોનું પાલન ન કરનાર પીજીઓને AMC દ્વારા…

Read More

મેકડોનાલ્ડ્સ પર AMCની કડક કાર્યવાહી: વેજ-નોનવેજ એક જ જગ્યાએ બનાવવાના કારણે સીલ માર્યુ

મેકડોનાલ્ડ્સ પર AMCની કાર્યવાહી:  ગુજરાતીઓની ખાણીપીણીની શોખીનતા કોઈનાથી છુપી નથી. ધંધામાં નિપુણ ગુજરાતીઓ નવા-નવા વ્યંજનોનો સ્વાદ માણવામાં પણ એટલા જ આગળ છે. અમદાવાદ જેવા શહેરોમાં લોકો બહારના ખોરાક, ખાસ કરીને પિઝા, બર્ગર અને સેન્ડવીચ જેવા ફાસ્ટ ફૂડના દિવાના છે. પરંતુ, આ શોખની વચ્ચે પ્રહલાદનગરમાં બનેલી એક ઘટનાએ લોકોની આસ્થા અને સ્વાસ્થ્ય પર સવાલ ઉભા કર્યા…

Read More

મોહન ભાગવતના નિવેદન 75 વર્ષની ઉંમરના નિવેદનથી રાજકારણ ગરમાયું

મોહન ભાગવતના નિવેદન:  RSS વડા મોહન ભાગવતની એક ટિપ્પણીની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ ટિપ્પણીને બહાનું બનાવીને કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના કહે છે કે તેમણે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની વાત કરીને પીએમ નરેન્દ્ર મોદી પર ઈશારો કર્યો છે. મોહન ભાગવતના નિવેદનનો એક ભાગ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ…

Read More

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો 1થી 7 સપ્ટેમ્બરે યોજાશે, કલેકટરે કરી જાહેરાત

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો :  શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળાની તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા આગામી ભાદરવી પૂનમ મહામેળો-2025ના આયોજનની પૂર્વતૈયારી…

Read More

ગોવા ફરવા જાવ તો આ 6 સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં,ટ્રીપ બનશે યાદગાર

ગોવા ફક્ત પાર્ટીઓ અને દરિયાકિનારા માટે જ નહીં, પણ તેના સાંસ્કૃતિક વારસા, ઐતિહાસિક ચર્ચો, કુદરતી સૌંદર્ય અને આરામદાયક વાતાવરણ માટે પણ જાણીતું છે. દરેક ઉંમર અને રુચિ ધરાવતા લોકોને અહીં ચોક્કસપણે કંઈક ખાસ મળે છે. ભલે તમે સાહસ પ્રેમી હોવ, પ્રકૃતિ પ્રેમી હોવ કે ફક્ત શાંતિની શોધમાં હોવ – ગોવા તમારા માટે યોગ્ય સ્થળ છે….

Read More

દિલ્હી હાઈકોર્ટે Udaipur Files પર લગાવી રોક,11 જુલાઇએ રિલીઝ થવાની હતી

 Udaipur Files : દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા વિજય રાજની ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફિલ્મ ગઈકાલે (૧૧ જુલાઈ) રિલીઝ થવાની હતી, પરંતુ કોર્ટે એક દિવસ પહેલા જ વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. જમિયત ઉલેમા-એ-હિંદે આ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરી હતી. આ ફિલ્મ ૨૦૨૨માં રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલ…

Read More

Indian Railways to hike passenger fares: 1 જુલાઈથી ટ્રેન મુસાફરી મોંઘી થશે! એસી અને નોન-એસી ટિકિટના ભાવમાં થશે વધારો

Indian Railways to hike passenger fares :જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. આવતા મહિનાથી રેલ્વે મુસાફરોને મોટો ઝટકો લાગવાનો છે. ખરેખર, ભારતીય રેલ્વે કોવિડ-૧૯ મહામારી પછી પહેલીવાર પેસેન્જર ટ્રેન ભાડામાં વધારો કરવા જઈ રહી છે. ભાડામાં થોડો વધારો ૧ જુલાઈ, ૨૦૨૫ થી અમલમાં આવશે. નોન-એસી મેલ/એક્સપ્રેસ ટ્રેનોના ટિકિટ…

Read More
Monsoon Places

ચોમાસામાં ફરવા જવાની અલગ જ છે મજા,આ પાંચ સ્થળો ફરવા માટે છે બેસ્ટ!

Monsoon Places- ચોમાસાની ઋતુ મુસાફરી માટે ખૂબ જ યોગ્ય છે. હરિયાળી અને વરસાદની ઋતુ દૃશ્યોને વધુ સુંદર બનાવે છે.કુદરતી નજારો અદભૂત જોવા મળે છે. જો તમે પણ આ ચોમાસામાં રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા છો, તો કેટલાક ખાસ સ્થળો છે જ્યાં તમે જઈને વરસાદનો વાસ્તવિક આનંદ માણી શકો છો. આ સ્થળો માત્ર શાંતિ જ નહીં, પણ સાહસ…

Read More
Sri Lankan citizens petition rejected

સુપ્રીમ કોર્ટે શ્રીલંકા નાગરિકની અરજી ફગાવી,ભારત કોઇ ધર્મશાળા નથી દરેકને આશ્રય આપે

Sri Lankan citizens petition rejected – સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઘૂસણખોરી સંબંધિત કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે કહ્યું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં વિશ્વભરના લોકોને આશ્રય આપી શકાય. શ્રીલંકાના નાગરિકની આશ્રય અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો છે.ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે…

Read More