કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળનો વાંધો: લિપુલેખ પાસ મુદ્દે બાલેન્દ્ર શાહ સરકાર અને ભારત વચ્ચે ટકરાવ
Lipulekh Controversy: કૈલાશ માનસરોવર યાત્રા [Kailash Mansarovar Yatra] ફરી શરૂ થવાની જાહેરાત સાથે જ હિમાલયની સરહદે રાજકીય ગરમાવો આવી ગયો છે. નેપાળની બાલેન્દ્ર શાહ [Balendra Shah] સરકારે લિપુલેખ પાસ [Lipulekh Pass] ના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારત અને ચીન વચ્ચેના આ વ્યાપારી અને ધાર્મિક માર્ગને નેપાળે પોતાની જમીન ગણાવીને વિરોધ નોંધાવ્યો છે, જેના…

