PM મોદીનો સુરતથી કોંગ્રેસ પર આકરો પ્રહાર: ‘કેટલાક લોકો નિરાશાવાદી છે, ભારતને બદનામ કરવા માંગે છે’

pm modi surat speech પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ [PM Narendra Modi] આજે સુરતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન જનમેદનીને સંબોધતા વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. દેશમાં થઈ રહેલા ઐતિહાસિક વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે એક તરફ દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે,…

Read More