Narayan Sai Bail News

નારાયણ સાઈને ગુજરાત હાઈકોર્ટનો જોરદાર ઝટકો: સજા મોકૂફીની અરજી ફગાવી, કોર્ટે વિલંબ કરવાની રણનીતિ પર લગાવી ફટકાર

Narayan Sai Bail News: દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સ્વયંભૂ ધર્મગુરુ આસારામના પુત્ર નારાયણ સાઈ [Narayan Sai] ની મુશ્કેલીઓમાં વધુ એકવાર વધારો થયો છે. સોમવારે ગુજરાત હાઈકોર્ટ [Gujarat High Court] દ્વારા નારાયણ સાઈની સજા મોકૂફીની અરજીને ફગાવી દેવામાં આવી છે. કોર્ટે આ મામલે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું કે, અરજદાર પોતે જ કેસની સુનાવણી…

Read More