Ram Mandir Donation Scam Case

રામ મંદિર ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ; કોઈ વરિષ્ઠ IPS ની આગેવાનીમાં ફરીથી બનાવો SIT

Ram Mandir Theft Case રામ મંદિર ચોરી કેસની સુનાવણી આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ યોગ્ય રીતે થાય તે…

Read More
Ahmedabad Rath Yatra Security

અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 9 હથિયારો જપ્ત, 200 શંકાસ્પદોની ધરપકડ

Ahmedabad Rath Yatra Security : અમદાવાદ: ભગવાન જગન્નાથની સુપ્રસિદ્ધ અષાઢી બીજની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) સુરક્ષા વ્યવસ્થા અત્યંત લોખંડી બનાવી દીધી છે. રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફફડાટ મચી ગયો છે. Ahmedabad Rath Yatra Security : ઓપરેશન રથયાત્રા: શંકાસ્પદ…

Read More
ઇમરાન ખેડાવાલા

MLA ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે CMને લખ્યો પત્ર, સોશિયલ મીડિયા પર હિંસા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહીની કરી માંગ

ઇમરાન ખેડાવાલા અને  ગ્યાસુદ્દીન શેખે : ગુજરાતમાં હાલમાં બનેલી હિંસક ઘટનાઓના પગલે, રાજ્યની શાંતિ, સલામતી અને ન્યાય જાળવવા માટે જમાલપુર-ખાડિયાના સન્માનનીય ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. ઇમરાન ખેડાવાલા અને  ગ્યાસુદ્દીન શેખે  : આ બંને નેતાઓએ તાજેતરમાં ગોધરા, વડોદરા અને બહીયલ ખાતે બનેલી નિંદનીય…

Read More

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુની કબર હટાવવાની અરજી ફગાવી, કહ્યું – ‘અત્યંત સંવેદનશીલ મામલો

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની કબરોને તિહાર જેલમાંથી હટાવવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું છે કે આ મામલો અત્યંત સંવેદનશીલ છે અને સરકારનો જેલમાં જ દફન કરવાનો નિર્ણય, સંભવિત પરિણામોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. કોર્ટે વધુમાં ભાર મૂક્યો કે એક દાયકા પહેલાં લેવાયેલો આવો નિર્ણય ફરીથી ખોલી શકાય નહીં. જેલમાં દફન…

Read More