રામ મંદિર ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ; કોઈ વરિષ્ઠ IPS ની આગેવાનીમાં ફરીથી બનાવો SIT
Ram Mandir Theft Case રામ મંદિર ચોરી કેસની સુનાવણી આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ યોગ્ય રીતે થાય તે…

