Ahmedabad Rathyatra 2026: સરસપુરમાં ભગવાન જગન્નાથની મોસાળ પત્રિકા જાહેર,ભકતો કરી શકશે આ દિવસે મામેરાના દર્શન
Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને (Ahmedabad Rathyatra 2026) લઈને ધાર્મિક વિધિઓનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. અહેવાલ અનુસાર, ભગવાનના પરંપરાગત મોસાળ ગણાતા સરસપુર (Saraspur) વિસ્તારમાં રથયાત્રા સંદર્ભે ‘મોસાળ પત્રિકા’ (Mosalu Patrika) સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ પત્રિકાના અનાવરણ સાથે જ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી…

