પ્રહલાદ જોશી બન્યા નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી, જાણો તેમના વિશે

Pralhad Joshi, Education Minister  NEET-UG પેપર લીક વિવાદ અને દેશવ્યાપી આંદોલનોને પગલે ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામા બાદ કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રાલયમાં મહત્વના ફેરફાર કર્યા છે. શનિવારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તાત્કાલિક અસરથી…

Read More