ગુજરાત સરકારે PMJAY યોજનાની માહિતી કે સમસ્યા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

લોકોનો લાભ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક PMJAY છે, જે રાજ્યના ઘણા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. જોકે, ઘણા લોકોને આ યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી આવે છે, તે માટે સરકારે  હેલ્પલાઈન નંબર 079-6644-0104 શરૂ કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે PMJAY યોજનાને લગતી ફરિયાદો અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇનની…

Read More
Ayushman Bharat Yojana

Ayushman Bharat Yojana : આયુષ્માન કાર્ડ ધારકો માટે: જાણો કઈ હોસ્પિટલોમાં મળી શકે મફત સારવાર

Ayushman Bharat Yojana : આયુષ્માન કાર્ડ બનાવ્યા બાદ કાર્ડ ધારકને મફત સારવારનો લાભ મળે છે. જો તમારી પાસે પણ આ કાર્ડ છે, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે તમે કઈ હોસ્પિટલોમાં તમારી મફત સારવાર કરાવી શકો છો. તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોવ કે શહેરી વિસ્તારમાં, જો તમે કોઈપણ સરકારી યોજના માટે…

Read More
New SOP In PMJAY

New SOP In PMJAY : ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ PMJAY હોસ્પિટલ માટે નવી SOP જાહેર, સરકારનો મોટો નિર્ણય

New SOP In PMJAY : અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા PMJAY યોજનાના કૌભાંડ બાદ સરકાર 40 દિવસોમાં સક્રિય થઈ છે. આજે 23 ડિસેમ્બરે રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે, જેમાં કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ-ટાઇમ કાર્યરત સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી…

Read More

ખ્યાતિ હોસ્પિટલે 13 મેડિકલ કેમ્પ યોજ્યા હતા, દર્દીઓને કરતા હતા ટાર્ગેટ!

ખ્યાતિ હોસ્પિટલે-   પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન બાદ બે દર્દીઓના મોત થયા છે. 12 નવેમ્બરના રોજ, આ ઘટનાના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.  હોસ્પિટલએ ભૂતકાળમાં PMJAY યોજના હેઠળ 13 આરોગ્યના કેમ્પ યોજાયો હતા, જેમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. બોરીસણા ગામે યોજાયેલ મેડિકલ કેમ્પમાં…

Read More