Nirav Modi Extradition

નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: કાયદાકીય અવરોધો દૂર, હવે ગમે ત્યારે થઈ શકે છે ભારત વાપસી

Nirav Modi Extradition : પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (European Court of Human Rights – ECHR) તરફથી કોઈ રાહત ન મળ્યા બાદ તેના પ્રત્યાર્પણ (Extradition)નો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. હવે તેની પાસે પ્રત્યાર્પણ અટકાવવા માટે…

Read More

PNB કૌભાંડ: મેહુલ ચોક્સીને મોટો ઝટકો! ભારતને પ્રત્યાર્પણ કરવા બેલ્જિયમ કોર્ટે આપી મંજૂરી

PNB કૌભાંડ:   પંજાબ નેશનલ બેન્ક (PNB)માં ₹૧૩,૦૦૦ કરોડના મહાકૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ભારતને પ્રત્યાર્પિત કરવા માટે બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટે શુક્રવારે મંજૂરી આપી દીધી છે. ભારતીય તપાસ એજન્સીઓ (CBI) માટે આ એક મોટી જીત છે. કોર્ટે ભારતની વિનંતી પર બેલ્જિયમ સત્તાવાળાઓ દ્વારા ચોક્સીની ધરપકડને માન્ય ગણાવી છે, જે ભારતના કેસ માટે કાયદાકીય…

Read More